ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં સૌપ્રથમ લોકસેવા આયોગની સ્થાપના કયા અધિનિયમ હેઠળ થઈ હતી ?

ભારત સરકાર અધિનિયમ, 1935
ભારત સરકાર અધિનિયમ 1919
1909 નો અધિનિયમ
1861 નો અધિનિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે આમુખ બંધારણનો એક ભાગ છે એમ કહ્યું ?

એલ.આઇ.સી ઓફ ઇન્ડિયા
કેશવાનંદ ભારતી
બેરુબારી યુનિયન
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP