GPSC PI Prelim Exam Paper 03 January 2021 કયુ વૃક્ષ આદિવાસી વિસ્તારનું કલ્પવૃક્ષ મનાય છે ? તાડ સાગ ખાખર વાંસ તાડ સાગ ખાખર વાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 જો કોઈ દેશનું ચૂકવણાનું સંતુલન (Balance of Payments) હકારાત્મક(Positive) હોય તો નીચેના પૈકી કયું નહિં થાય ? અન્ય દેશોને મૂડી લોન (ધિરાણ) અન્ય દેશો પાસેથી ટૂંકાગાળાની અને લાંબા ગાળાની લોન (ધિરાણો) મેળવવી વિદેશ વિનિમય (હૂંડિયામણ) સેવાઓમાં વધારો સોનાની આયાત અન્ય દેશોને મૂડી લોન (ધિરાણ) અન્ય દેશો પાસેથી ટૂંકાગાળાની અને લાંબા ગાળાની લોન (ધિરાણો) મેળવવી વિદેશ વિનિમય (હૂંડિયામણ) સેવાઓમાં વધારો સોનાની આયાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 "જો વિશ્વમાં કોઈ પાપ છે તો તે નબળાઈ છે, તમામ નબળાઈ ટાળો, નબળાઈ પાપ છે, નબળાઈ મૃત્યુ છે."- આવું કોણે કહ્યું ? બાલ ગંગાધર તીલક અરવિંદો ઘોષ બિપીનચંદ્ર પાલ સ્વામી વિવેકાનંદ બાલ ગંગાધર તીલક અરવિંદો ઘોષ બિપીનચંદ્ર પાલ સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 સાતપુડા ગિરિમાળાનો ભાગ બનતા નીચેના પર્વતોને પશ્ચિમથી પૂર્વ તરફ જતા ખરા ક્રમમાં ગોઠવો. રાજપીપળા, મૈકલ, મહાદેવ અને રાજમહાલ રાજપીપળા, મહાદેવ, મૈકલ અને રાજમહાલ આપેલ પૈકી કોઈ પણ નહીં રાજમહાલ, મહાદેવ, મૈકલ અને રાજપીપળા રાજપીપળા, મૈકલ, મહાદેવ અને રાજમહાલ રાજપીપળા, મહાદેવ, મૈકલ અને રાજમહાલ આપેલ પૈકી કોઈ પણ નહીં રાજમહાલ, મહાદેવ, મૈકલ અને રાજપીપળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભારતમાં અવલંબન ગુણોત્તર (Dependency ratio)ની ગણતરી માટે નીચેના પૈકી કયું સૂત્ર વપરાય છે ? આપેલ પૈકી કોઇ નહીં વસ્તી (0-18 વર્ષ) અને (59 વર્ષ અને ઉપર) ___________________________________ કામ કરતી વસ્તી(19-58 વર્ષ) વસ્તી (0-14 વર્ષ) અને (60 વર્ષ અને ઉપર) ____________________________________ કામ કરતી વસ્તી (15-59 વર્ષ) કામ કરતી વસ્તી (15-59 વર્ષ) _________________________________ વસ્તી (0-14 વર્ષ) અને (60 વર્ષ અને ઉપર) આપેલ પૈકી કોઇ નહીં વસ્તી (0-18 વર્ષ) અને (59 વર્ષ અને ઉપર) ___________________________________ કામ કરતી વસ્તી(19-58 વર્ષ) વસ્તી (0-14 વર્ષ) અને (60 વર્ષ અને ઉપર) ____________________________________ કામ કરતી વસ્તી (15-59 વર્ષ) કામ કરતી વસ્તી (15-59 વર્ષ) _________________________________ વસ્તી (0-14 વર્ષ) અને (60 વર્ષ અને ઉપર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કઈ બાબત પારજાંબલી (UV) કિરણોત્સર્ગ વોટર પ્યોરીફાયર સિસ્ટમમાં ભાગ ભજવે છે ? એ હાનિકારક સૂક્ષ્મ જીવાણુઓને નિષ્ક્રિય કરી નાશ કરે છે. તે પાણીમાંથી અનિશ્ચિત દુર્ગંધ દૂર કરે છે. આપેલ બંને આપેલ પૈકી કોઇ નહી એ હાનિકારક સૂક્ષ્મ જીવાણુઓને નિષ્ક્રિય કરી નાશ કરે છે. તે પાણીમાંથી અનિશ્ચિત દુર્ગંધ દૂર કરે છે. આપેલ બંને આપેલ પૈકી કોઇ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP