સામાન્ય જ્ઞાન (GK) 'સંસ્કૃત બોલે તે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાસી ગયું ?' ___ ની જાણીતી કાવ્યપંક્તિ છે. પ્રેમાનંદ નરસિંહ મહેતા વલ્લભ મેવાડો અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા વલ્લભ મેવાડો અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) FAO (ફુડ અને એગ્રી કલચરલ ઓર્ગેનાઇઝેશન) નું મુખ્ય મથક કયાં છે ? લંડન રોમ જાકાર્તા દિલ્હી લંડન રોમ જાકાર્તા દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભારતના કયા શહેરમાં આવેલું છે ? બેંગલોર કોલકાતા નવી મુંબઈ જોરહટ બેંગલોર કોલકાતા નવી મુંબઈ જોરહટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો.૧. મૈત્રક રાજાઓની પ્રશસ્તિ ગઘમાં રચાતી.૨. રાષ્ટ્રકૂટ રાજાઓની પ્રશસ્તિ પઘ માં રચાતી. એક પણ નહીં માત્ર ૨ માત્ર ૧ ૧,૨ એક પણ નહીં માત્ર ૨ માત્ર ૧ ૧,૨ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'અંગત' કાવ્યસંગ્રહના કર્તા કોણ છે ? પન્નાલાલ પટેલ મણિશંકર ભટ્ટ કવિ નર્મદ રાવજી પટેલ પન્નાલાલ પટેલ મણિશંકર ભટ્ટ કવિ નર્મદ રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'અર્જુન' વૃક્ષની ઓષધીય ઉપયોગીતા શું છે ? હૃદય રોગની સારવાર ચામડી-દાંત-પેઢાના રોગો માટે વાત અને કફ દૂર કરે શરદી-ઉધરસ-તાવ માટે હૃદય રોગની સારવાર ચામડી-દાંત-પેઢાના રોગો માટે વાત અને કફ દૂર કરે શરદી-ઉધરસ-તાવ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP