સામાન્ય જ્ઞાન (GK)
'સંસ્કૃત બોલે તે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાસી ગયું ?' ___ ની જાણીતી કાવ્યપંક્તિ છે.

નરસિંહ મહેતા
પ્રેમાનંદ
અખો
વલ્લભ મેવાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વર્તુળ : વ્યાસ' જેવી જોડી પસંદ કરો.

ચોરસ : લંબચોરસ
લંબચોરસ : વિકર્ણ
વ્યાસ : ત્રિજ્યા
દ્વિભાજક : ખૂણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"રાજીવ ગાંધી" ઈન્ટરનેશનલ એરપોર્ટ કયા રાજ્યમાં આવેલું છે ?

ત્રિપુરા
ઉત્તરાખંડ
તેલંગણા
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ખુશ્બુ ગુજરાત કી જેવા પ્રચાર કેમ્પેઈન દ્વારા ગુજરાત રાજ્યએ કયા ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું છે ?

મત્સ્ય ઉદ્યોગ
ઘેટા અને ઊન
ડેરી ઉદ્યોગ
પ્રવાસન ઉદ્યોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP