ભારતનું બંધારણ (Constitution Of India)
"રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.“ આ વિધાન કોનું છે ?

બી.આર. આંબેડકર
લાલબહાદુર શાસ્ત્રી
ક.મા. મુનશી
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના માહિતી આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે ?

મા. મુખ્યન્યાયાધીશશ્રી
મા. કાયદામંત્રી
મા. ગવર્નરશ્રી
મા.મુખ્યમંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી ભારતના બંધારણનો કયો અનુચ્છેદ જિલ્લામાં પંચાયતો અને નગરપાલિકાઓના આયોજનના એકત્રીકરણ અને નગરપાલિકાઓના આયોજનના એકત્રીકરણ સારું જિલ્લા આયોજન માટે સમિતિની જોગવાઈ કરે છે ?

અનુચ્છેદ-243B
અનુચ્છેદ-243ZE
અનુચ્છેદ-243A
અનુચ્છેદ-243ZD

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP