GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? ઇથેનોલ ખાદ્ય અને અખાદ્ય બંને પ્રકારના બીજમાંથી ઉત્પન્ન થઇ શકે છે. આપેલ પૈકી કોઈ નહીં બાયોડીઝલ એ ખાંડ ઉદ્યોગની આડપેદાશ મોલાસીસમાંથી કાઢી શકાય છે. આપેલ બંને ઇથેનોલ ખાદ્ય અને અખાદ્ય બંને પ્રકારના બીજમાંથી ઉત્પન્ન થઇ શકે છે. આપેલ પૈકી કોઈ નહીં બાયોડીઝલ એ ખાંડ ઉદ્યોગની આડપેદાશ મોલાસીસમાંથી કાઢી શકાય છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 2020-21 પહેલાં રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનું હિસાબી વર્ષ ___ છે. જુલાઈ થી જૂન ઓકટોબર થી સપ્ટેમ્બર આપેલ પૈકી કોઇ નહી એપ્રિલ થી માર્ચ જુલાઈ થી જૂન ઓકટોબર થી સપ્ટેમ્બર આપેલ પૈકી કોઇ નહી એપ્રિલ થી માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયા જોડકાંને યોગ્ય રીતે જોડવામાં આવ્યા છે ? રાષ્ટ્રીય ઉદ્યાન / અભયારણ્ય - મુખ્ય પ્રાણીઓ _________________________ ________1.ચંદ્રપ્રભા અભયારણ્ય----- ગીરના સિંહ, સાબર 2. દાંડેલી અભયારણ્ય------- વાઘ, હાથી, જરખ3.જિમ કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન-- નીલ ગાય, બારાસીગો , દીપડો 4.ગીન્ડી રાષ્ટ્રીય ઉદ્યાન---- બરફનું રીંછ, ભૂરું રીંછ, યાક ફક્ત 1 અને 3 1,2,3 અને 4 ફક્ત 1,2 અને 3 ફક્ત 2 અને 4 ફક્ત 1 અને 3 1,2,3 અને 4 ફક્ત 1,2 અને 3 ફક્ત 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયું / કયા વિધાન /વિધાનો જમીનના ધોવાણ અંગે સાચું / સાચાં છે ? ખડ ધોવાણ અને કોતર ધોવાણ એ જળથી ધોવાણના બે પ્રકારો છે. આપેલ પૈકી કોઈ નહીં પવનથી ધોવાણ - એ શુષ્ક અને અર્ધશુષ્ક પ્રદેશોમાં વધુ જોવા મળે છે. આપેલ બંને ખડ ધોવાણ અને કોતર ધોવાણ એ જળથી ધોવાણના બે પ્રકારો છે. આપેલ પૈકી કોઈ નહીં પવનથી ધોવાણ - એ શુષ્ક અને અર્ધશુષ્ક પ્રદેશોમાં વધુ જોવા મળે છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ગુજરાતમાં નીચેના પૈકી કયા યુનેસ્કો (UNESCO)વિશ્વ ધરોહર સ્થળો આવેલા છે ?i. રાણકી વાવ ii. ધોળાવીરા iii. સૂર્યમંદિર, મોઢેરા iv. ચાંપાનેર પાવાગઢ પુરાતત્વ પાર્ક ફક્ત ii અને iii ફક્ત i અને ii ફક્ત i અને iv ફક્ત ii અને iv ફક્ત ii અને iii ફક્ત i અને ii ફક્ત i અને iv ફક્ત ii અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભારતમાં શુદ્ધિ આંદોલનની શરૂઆત કોણે કરી ? રામકૃષ્ણ પરમહંસ કેશવચંદ્ર સેન દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય રામકૃષ્ણ પરમહંસ કેશવચંદ્ર સેન દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP