સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

લક્ષ્મી વિલાસ પેલેસ - વડોદરા
રણજીત વિલાસ પેલેસ - ધરમપુર
નવલખા પેલેસ - મુન્દ્રા
વાઘજી પેલેસ - મોરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કુંભારીયા ગામમાં જૈનધર્મના કયા તીર્થકરના દેરાસર આવેલા છે ?
1. મહાવીર સ્વામી
2. પાર્શ્વનાથ
3. નેમિનાથ
4. શાંતિનાથ
5. સંભવનાથ

માત્ર 1,2,3,4
માત્ર 1,2,3
આપેલ તમામ
માત્ર 2,3,4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP