સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. વાઘજી પેલેસ - મોરબી નવલખા પેલેસ - મુન્દ્રા લક્ષ્મી વિલાસ પેલેસ - વડોદરા રણજીત વિલાસ પેલેસ - ધરમપુર વાઘજી પેલેસ - મોરબી નવલખા પેલેસ - મુન્દ્રા લક્ષ્મી વિલાસ પેલેસ - વડોદરા રણજીત વિલાસ પેલેસ - ધરમપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અયોગ્ય જોડકું પસંદ કરો. રાષ્ટ્રીય જળમાર્ગ-1 - ગંગા નદી રાષ્ટ્રીય જળમાર્ગ-3 - પશ્ચિમી કિનારાની નહેર રાષ્ટ્રીય જળમાર્ગ-1 - બ્રહ્મપુત્ર નદી રાષ્ટ્રીય જળમાર્ગ-4 - સિંધુ નદી રાષ્ટ્રીય જળમાર્ગ-1 - ગંગા નદી રાષ્ટ્રીય જળમાર્ગ-3 - પશ્ચિમી કિનારાની નહેર રાષ્ટ્રીય જળમાર્ગ-1 - બ્રહ્મપુત્ર નદી રાષ્ટ્રીય જળમાર્ગ-4 - સિંધુ નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાજય સલામતી કમિશનના અધ્યક્ષપદે કોણ હોય છે ? રાજયના ગૃહ મંત્રીશ્રી રાજયના પોલીસ વડા રાજયના ગૃહ સચિવશ્રી મુખ્ય મંત્રીશ્રી રાજયના ગૃહ મંત્રીશ્રી રાજયના પોલીસ વડા રાજયના ગૃહ સચિવશ્રી મુખ્ય મંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "કસ્ટમ ડ્યૂટી" એટલે ? પરદેશથી આયાત કરેલા માલ પરની ડ્યૂટી માલના વેચાણ વખતે લેવાતો કર કારખાનામાંથી બહાર નીકળતા માલ પર લેવાતો વેરો બહારગામથી આવતા માલ પર લેવાતી જકાત પરદેશથી આયાત કરેલા માલ પરની ડ્યૂટી માલના વેચાણ વખતે લેવાતો કર કારખાનામાંથી બહાર નીકળતા માલ પર લેવાતો વેરો બહારગામથી આવતા માલ પર લેવાતી જકાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત માહિતી આયોગના નિર્ણય સામે કયા અપીલ કરી શકાય ? આપેલ તમામને મુખ્ય સચિવને રાજ્ય સરકારને નામદાર હાઇકોર્ટને આપેલ તમામને મુખ્ય સચિવને રાજ્ય સરકારને નામદાર હાઇકોર્ટને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય નાટ્યશાસ્ત્રના ગ્રંથોમાં ગણનાપાત્ર સ્થાન ધરાવતો ગ્રંથ 'નાટ્યદર્પણ' ની રચના કોણે કરી હતી ? આપેલ બંને ગુણચંદ્રસૂરિ રામચંદ્રસૂરિ આમાંથી કોઈ નહીં આપેલ બંને ગુણચંદ્રસૂરિ રામચંદ્રસૂરિ આમાંથી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP