ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ સૂત્ર કયું છે ?

ય મ ન સ ભ લ ગા
મ ર ભ ન ય ય ય
જ સ જ સ ય લ ગા
મ સ જ સ ત ત ગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ખાયા સો ખાયા, ખાયા સો પાયા' કહેવતનો અર્થ શું થાય ?

ખાવું-પીવું અને લ્હેરથી મોજમજા કરવી.
કરકસરપૂર્વક જીવન જીવવું.
ખાવાને બદલે ધનનો સંગ્રહ કરવો.
જાતે ન ઉપભોગ કરતાં બીજાને ખવડાવીને રાજી થવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP