Talati Practice MCQ Part - 5
5 વર્ષ પહેલા મહેશ, નરેશ અને સુરેશની ઉંમરનો સરવાળો 45 વર્ષ થતો હતો. તો ત્રણ વર્ષ પછી તેમની ઉમરનો સરવાળો કેટલા વર્ષ થશે ?

69
47
54
53

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
મરાઠાયુગની સ્થાપના કોણે કરી ?

પ્રતાપસિંહ
દામાજીરાવ
મલ્હારરાવ
સયાજીરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એડવોકેટ જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

રાજ્યપાલ
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ઘટનાઓના બેતાજ બાદશાહ એટલે ......

રા.વિ.પાઠક
ચંદ્રકાંત બક્ષી
ક.મા.મુનશી
બ.ક.ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘ભાઈ અને બહેન બહાર ગયા હતા.’ :- રેખાંકિત શબ્દ ઓળખાવો.

સર્વનામ
સંયોજક
નિપાત
એક પણ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP