ભારતનું બંધારણ (Constitution Of India)
જ્ઞાતિ આધારિત અનામત 50 ટકાથી વધવી જોઈએ નહીં એવું કોણે કહ્યું ?

લોકસભા
ગુજરાત વિધાનસભા
આયોજન પંચ
સર્વોચ્ચ અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના કાર્યકારી વડાપ્રધાન તરીકેનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા ગુજરાતના કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ?

સુરત
જામનગર
સાબરકાંઠા
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાત રાજ્યનું પ્રથમ વિધાનસભા ગૃહ ક્યાં બનાવવામાં આવ્યું હતું ?

સિવિલ હોસ્પિટલ, અમદાવાદ
પોલિટેકનિકલ કોલેજ, અમદાવાદ
સાબરમતી આશ્રમ, અમદાવાદ
મોતી મહેલ, અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મા. ઉપરાષ્ટ્રપતિ દૂર કરવાનો ઠરાવ (Resolution for Removing) કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે.

માત્ર લોકસભા
માત્ર રાજ્ય સભામાં
બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં
બંને ગૃહો પૈકી કોઈપણ ગૃહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
માહિતી અધિકાર અધિનિયમ મુજબ જો માહિતી વ્યક્તિના જીવન કે સ્વતંત્રતાને લગતી હોય તો તે કેટલા સમય મર્યાદામાં આપવાની હોય છે ?

12 દિવસ
48 દિવસ
24 દિવસ
30 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP