ભારતનું બંધારણ (Constitution Of India) જ્ઞાતિ આધારિત અનામત 50 ટકાથી વધવી જોઈએ નહીં એવું કોણે કહ્યું ? લોકસભા ગુજરાત વિધાનસભા આયોજન પંચ સર્વોચ્ચ અદાલત લોકસભા ગુજરાત વિધાનસભા આયોજન પંચ સર્વોચ્ચ અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્વાતંત્ર્યના હકની જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ -23 થી 24 અનુચ્છેદ -14 થી 18 અનુચ્છેદ -25 થી 28 અનુચ્છેદ -19 થી 22 અનુચ્છેદ -23 થી 24 અનુચ્છેદ -14 થી 18 અનુચ્છેદ -25 થી 28 અનુચ્છેદ -19 થી 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ ખરડો ક્યારે અધિનિયમ બને છે ? જ્યારે વડાપ્રધાન તેમની સંમતિ આપે જ્યારે સંસદના બંને ગૃહો તેને પસાર કરે અને રાષ્ટ્રપતિ સંમતિ આપે. આપેલ માંથી કોઈ પણ નહીં જ્યારે તેને સંસદના બંને ગૃહ પસાર કરે. જ્યારે વડાપ્રધાન તેમની સંમતિ આપે જ્યારે સંસદના બંને ગૃહો તેને પસાર કરે અને રાષ્ટ્રપતિ સંમતિ આપે. આપેલ માંથી કોઈ પણ નહીં જ્યારે તેને સંસદના બંને ગૃહ પસાર કરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના માહિતી આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે ? મા. મુખ્યન્યાયાધીશશ્રી મા. કાયદામંત્રી મા.મુખ્યમંત્રીશ્રી મા. ગવર્નરશ્રી મા. મુખ્યન્યાયાધીશશ્રી મા. કાયદામંત્રી મા.મુખ્યમંત્રીશ્રી મા. ગવર્નરશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી વિશ્વનો સામ્યવાદી દેશ કયો છે ? શ્રીલંકા જાપાન રશિયા ઈંગ્લેન્ડ શ્રીલંકા જાપાન રશિયા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનની જોગવાઈ અન્વયે રાજ્યની વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યા કોઇપણ સંજોગોમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ? આવી કોઈ જોગવાઈ નથી 70 55 40 આવી કોઈ જોગવાઈ નથી 70 55 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP