ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં મૂળભૂત ફરજોની જોગવાઈ અનુચ્છેદ -51ક માં બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે. આ સુધારો કયો હતો ? 41 મો 44 મો 43 મો 42 મો 41 મો 44 મો 43 મો 42 મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણુંક કરે છે ? અનુચ્છેદ - 164 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 167 અનુચ્છેદ - 165 અનુચ્છેદ - 164 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 167 અનુચ્છેદ - 165 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે સંદેશા વ્યવહારમાં મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરે છે ? મુખ્ય પ્રધાન મુખ્ય સચિવ પ્રભારી મંત્રી રાજ્યપાલ મુખ્ય પ્રધાન મુખ્ય સચિવ પ્રભારી મંત્રી રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા પ્રદત નીચેનામાંથી કયો અધિકાર બિન નાગરિકોને પણ ઉપલબ્ધ છે ? દેશના કોઇપણ ભાગમાં ફરવાનો અને વસવાટનો અધિકાર સંવૈધાનિક ઉપચારનો અધિકાર સંપત્તિને અર્જિત કરવાનો અધિકાર અભિવ્યક્તિને પણ ઉપલબ્ધ છે. દેશના કોઇપણ ભાગમાં ફરવાનો અને વસવાટનો અધિકાર સંવૈધાનિક ઉપચારનો અધિકાર સંપત્તિને અર્જિત કરવાનો અધિકાર અભિવ્યક્તિને પણ ઉપલબ્ધ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંવિધાનના કયા આર્ટિકલમાં વહીવટી ટ્રિબ્યુનલોની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 320(દ) આર્ટિકલ – 320(ક) આર્ટિકલ – 320(ડ) આર્ટિકલ – 320(ખ) આર્ટિકલ – 320(દ) આર્ટિકલ – 320(ક) આર્ટિકલ – 320(ડ) આર્ટિકલ – 320(ખ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ-309 અનુચ્છેદ-312 અનુચ્છેદ-311 અનુચ્છેદ-310 અનુચ્છેદ-309 અનુચ્છેદ-312 અનુચ્છેદ-311 અનુચ્છેદ-310 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP