સામાન્ય જ્ઞાન (GK)
જૂનાગઢના ઉપરકોટની ગુફાઓ કયા ધર્મની સ્થાપત્યકળા ધરાવે છે ?

એક પણ નહીં
બૌદ્ધ
આપેલ બંને
જૈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયુ કૃત્ય ઇન્ડીયન પીનલ કોડ હેઠળ ગુનો નથી ?

અસ્થિર મગજની વ્યકિતનું કૃત્ય
કોઇ સ્ત્રીએ કરેલ ગુનો
ઉપરના તમામ
કોઇ વૃધ્દ્ર વ્યકિતએ કરેલ ગુનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ધ નેશનલ કમીશન ફોર માઈનોરીટી એજ્યુકેશનલ ઈન્સ્ટીટયુટશનલ (NCMEI)ની સ્થાપના ક્યારે થઈ હતી ?

11મી ડિસેમ્બર, 2014
11મી નવેમ્બર, 2004
11મી નવેમ્બર, 2000
11મી ડિસેમ્બર, 2000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP