સામાન્ય જ્ઞાન (GK)
જૂનાગઢના ઉપરકોટની ગુફાઓ કયા ધર્મની સ્થાપત્યકળા ધરાવે છે ?

બૌદ્ધ
જૈન
એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મૂછાળી મા તરીકે કયા બાલ કેળવણીકાર પ્રખ્યાત છે ?

સ્વ. ગીજુભાઇ બધેકા
સ્વ. નાનાભાઇ ભટ્ટ
સ્વ. હરભાઇ ત્રિવેદી
સ્વ. મૂળશંકર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP