સામાન્ય જ્ઞાન (GK)
જૂનાગઢના ઉપરકોટની ગુફાઓ કયા ધર્મની સ્થાપત્યકળા ધરાવે છે ?

આપેલ બંને
એક પણ નહીં
બૌદ્ધ
જૈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજય સલામતી કમિશનના અધ્યક્ષપદે કોણ હોય છે ?

રાજયના પોલીસ વડા
રાજયના ગૃહ મંત્રીશ્રી
મુખ્ય મંત્રીશ્રી
રાજયના ગૃહ સચિવશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તલાટી કમ મંત્રી માટે મંત્રીઘર કે જે તે ગામમાં રહેવું ___ ગણાય.

અનુકૂળતા અનુસાર
મરજિયાત
અનિશ્ચિત
ફરજિયાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ડૉ.બી.આર.આંબેડકર દ્વારા નીચેના પૈકી કયો / કયા પક્ષ સ્થાપવામાં આવ્યો / આવ્યા હતો / હતા ?

ઓલ ઈન્ડિયા શેડ્યૂલ કાસ્ટ ફેડરેશન
ધ પીઝન્ટ્સ એન્ડ વકર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP