સામાન્ય જ્ઞાન (GK)
જૂનાગઢના ઉપરકોટની ગુફાઓ કયા ધર્મની સ્થાપત્યકળા ધરાવે છે ?

આપેલ બંને
એક પણ નહીં
બૌદ્ધ
જૈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જળકમળ છોડીને જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે.

કુષ્ણને
નંદગોપને
નાગને
બલરામને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક કયા ગ્રંથની રચના કરી હતી ?

ગણદર્પણ
તરંગવઈ
કહાવલી
દ્રયાશ્રય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
શ્રીલંકાના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા ?

એકવીનો
શ્રીમતી નેવીન
ગોલ્ડામાયર
શ્રીમતી શિરિમાઓ ભંડાર નાઈકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP