ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.
નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મન-વચન-કર્મથી કરી.

બહુવ્રીહી
તત્પુરુષ
અવ્યયીભાવ
દ્વંદ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અછોવાનાં કરવાંનો અર્થ સ્પષ્ટ કરો.

આળપંપાળ કરવી
ઘરમાંથી કાઢી મૂકવું
અપશબ્દ બોલવા
ગુસ્સે થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા સામાસિક શબ્દો અને તેના સમાસોના જોડકામાં કયો વિકલ્પ ખોટો છે ?

મહાસિદ્ધિ - કર્મધારય
ગૌરવપ્રદ - ઉપપદ
સોનામહોર - દ્વંદ્વ
જકાતનાકું - મધ્યમપદલોપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP