સામાન્ય જ્ઞાન (GK)
ભારત સરકાર દ્વારા 'સોફટવેર ટેકનોલોજી પાર્ક્સ ઓફ ઈન્ડિયા' ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?

ઈ.સ. 2015
ઈ.સ. 1998
ઈ.સ. 1992
ઈ.સ. 2012

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ?

મોહનદાસ કરમચંદ ગાંઘી
ઝવેરચંદ મેઘાણી
નરસિંહ મહેતા
ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'મોડી લિપિ' કોના દ્વારા વહીવટમાં ઉપયોગમાં લેવાતી હતી ?

મરાઠા સામ્રાજ્ય
ખીલજી વંશ
વિજયનગર સામ્રાજ્ય
ગુલામ વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજય સલામતી કમિશનના અધ્યક્ષપદે કોણ હોય છે ?

રાજયના ગૃહ સચિવશ્રી
મુખ્ય મંત્રીશ્રી
રાજયના ગૃહ મંત્રીશ્રી
રાજયના પોલીસ વડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP