ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "સૂર્યપુત્ર" પુસ્તકમાં કેન્દ્રસ્થાને કોણ છે ? આપેલ માંથી કોઈ નહીં કર્ણ ચીમનભાઈ પટેલ યુધિષ્ઠિર આપેલ માંથી કોઈ નહીં કર્ણ ચીમનભાઈ પટેલ યુધિષ્ઠિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું સિંધુખીણની સંસ્કૃતિનું સ્થળ રોઝડી કયા જિલ્લામાં આવેલું છે ? અમદાવાદ સુરેન્દ્રનગર કચ્છ રાજકોટ અમદાવાદ સુરેન્દ્રનગર કચ્છ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1844માં કયા શહેરમાં મીઠાના કર વિરુદ્ધ તોફાનો થયાં હતા ? રાજકોટ દાંડી સુરત નવસારી રાજકોટ દાંડી સુરત નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં નાઈકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી ? રૂપસિંહ અને જોગીયા ભગત આપેલ પૈકી કોઇ નહી તીરૂતસિંહ અને બૅમનાયક જટરા ભગત રૂપસિંહ અને જોગીયા ભગત આપેલ પૈકી કોઇ નહી તીરૂતસિંહ અને બૅમનાયક જટરા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી યુગમાં વ્યાજનો દર કેટલો હતો ? 5 થી 6% 2 થી 4% 7 થી 8% 9 થી 10% 5 થી 6% 2 થી 4% 7 થી 8% 9 થી 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ? સાબરમતી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ સાબરમતી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP