મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ?

એમીલ દર્ખીમ
એમ.એન.શ્રીનિવાસ
મેક્સવેબર
એન્દ્રે બેતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
ભાગ્યવાદી મૂલ્યો અને ક્રિયાવાદી મૂલ્યો 'સાંસ્કૃતિક મૂલ્યો'ના સંદર્ભમાં કોણ દર્શાવ્યા છે ?

એમ હેરોલોમ્બીસ
મેકઆઈવર અને પેજ
ડૉ. રાધાકમલ મુકરજી
રોબર્ટ મર્ટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કરે છે ?

કેરોલીન મે
સ્ટીફન જોન્સ
મેક્સ વેબર
મ્યુલર કિશ્ર્ચયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
સ્વરૂપ ભેદની દ્રષ્ટિએ નીચે મુજબના ચાર સ્વરૂપના સામાજિક સ્તરીકરણમાં ___ જોવા મળતું નથી ?

લિંગ સ્તરીકરણ
જ્ઞાતિ સ્તરીકરણ
વર્ગ સ્તરીકરણ
ભાષા સ્તરીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP