મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ? એન્દ્રે બેતે એમ.એન.શ્રીનિવાસ મેક્સવેબર એમીલ દર્ખીમ એન્દ્રે બેતે એમ.એન.શ્રીનિવાસ મેક્સવેબર એમીલ દર્ખીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ભાગ્યવાદી મૂલ્યો અને ક્રિયાવાદી મૂલ્યો 'સાંસ્કૃતિક મૂલ્યો'ના સંદર્ભમાં કોણ દર્શાવ્યા છે ? રોબર્ટ મર્ટન મેકઆઈવર અને પેજ ડૉ. રાધાકમલ મુકરજી એમ હેરોલોમ્બીસ રોબર્ટ મર્ટન મેકઆઈવર અને પેજ ડૉ. રાધાકમલ મુકરજી એમ હેરોલોમ્બીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કોના મતે સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયાઓ અને આંતરસંબંધો તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે ? યંગ અને મેક મેકાઈવર અને પેજ જહોન્સન ગિન્સબર્ગ યંગ અને મેક મેકાઈવર અને પેજ જહોન્સન ગિન્સબર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણો કયા છે ? સામાજિક વીમો સામાજિક સેવાઓ ગરીબી નિવારણ કાર્યક્રમ આપેલ તમામ સામાજિક વીમો સામાજિક સેવાઓ ગરીબી નિવારણ કાર્યક્રમ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કલ્યાણ રાજ્ય કયા સિદ્ધાંત પર આધારિત છે ? સંપત્તિની સમાન વહેંચણી સશક્તોની જાહેર જવાબદારી જાતિવાદી કલ્યાણ તકની સમાનતા સંપત્તિની સમાન વહેંચણી સશક્તોની જાહેર જવાબદારી જાતિવાદી કલ્યાણ તકની સમાનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સમાજમાં રિવાજથી વિરુદ્ધ વર્તન કરનારની ટીકા થાય છે, કેટલીકવાર બહિષ્કાર થાય છે જેને ___ કહેવાય છે. સામાજિક પ્રક્રિયા સામાજિક વ્યવસ્થા સામાજિક ધોરણ સામાજિક નિયંત્રણ સામાજિક પ્રક્રિયા સામાજિક વ્યવસ્થા સામાજિક ધોરણ સામાજિક નિયંત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP