મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ? મેક્સવેબર એમ.એન.શ્રીનિવાસ એન્દ્રે બેતે એમીલ દર્ખીમ મેક્સવેબર એમ.એન.શ્રીનિવાસ એન્દ્રે બેતે એમીલ દર્ખીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કલ્યાણ રાજ્ય કયા સિદ્ધાંત પર આધારિત છે ? સશક્તોની જાહેર જવાબદારી જાતિવાદી કલ્યાણ સંપત્તિની સમાન વહેંચણી તકની સમાનતા સશક્તોની જાહેર જવાબદારી જાતિવાદી કલ્યાણ સંપત્તિની સમાન વહેંચણી તકની સમાનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની ઈવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા છે ? ઉંદર ઘેટું કૂતરો ઘોડો ઉંદર ઘેટું કૂતરો ઘોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ___ એ અર્પિત દરજ્જાનું નિર્ણાયક પરિબળ નથી. રક્તસંબંધો વય લિંગ કુશળતા રક્તસંબંધો વય લિંગ કુશળતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કઈ શૈલીમાં ઉતરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે ? લાડ લડાવવાની અધિકારવાદી આપખુદ સામેલગીરી વિનાની લાડ લડાવવાની અધિકારવાદી આપખુદ સામેલગીરી વિનાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કરે છે ? સ્ટીફન જોન્સ મેક્સ વેબર કેરોલીન મે મ્યુલર કિશ્ર્ચયન સ્ટીફન જોન્સ મેક્સ વેબર કેરોલીન મે મ્યુલર કિશ્ર્ચયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP