મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની ઈવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા છે ? ઘેટું ઘોડો કૂતરો ઉંદર ઘેટું ઘોડો કૂતરો ઉંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ? અનુવંશ વારસો સજીવ નિર્જીવ અનુવંશ વારસો સજીવ નિર્જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ___ ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે ? એમીલ દર્ખીમ એમ.પી.પોલેટ ઓગસ્ત કોન્ત પ્લૂટો એમીલ દર્ખીમ એમ.પી.પોલેટ ઓગસ્ત કોન્ત પ્લૂટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ? અમિત અબ્રાહમ નરેન્દ્રનાથ સેનગુપ્તા ગોવિંદરાજ પદ્મનાભન જી.ડી.બોઆઝ અમિત અબ્રાહમ નરેન્દ્રનાથ સેનગુપ્તા ગોવિંદરાજ પદ્મનાભન જી.ડી.બોઆઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) 'પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઈતિહાસ છે.' આ કથન કોનું છે ? ઓગસ્ટ કોન્ત એમ. એન. રોય કાર્લ માર્ક્સ બી. એફી સ્કીનર ઓગસ્ટ કોન્ત એમ. એન. રોય કાર્લ માર્ક્સ બી. એફી સ્કીનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ભાગ્યવાદી મૂલ્યો અને ક્રિયાવાદી મૂલ્યો 'સાંસ્કૃતિક મૂલ્યો'ના સંદર્ભમાં કોણ દર્શાવ્યા છે ? ડૉ. રાધાકમલ મુકરજી રોબર્ટ મર્ટન એમ હેરોલોમ્બીસ મેકઆઈવર અને પેજ ડૉ. રાધાકમલ મુકરજી રોબર્ટ મર્ટન એમ હેરોલોમ્બીસ મેકઆઈવર અને પેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP