મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ?

અમિત અબ્રાહમ
નરેન્દ્રનાથ સેનગુપ્તા
ગોવિંદરાજ પદ્મનાભન
જી.ડી.બોઆઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
'પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઈતિહાસ છે.' આ કથન કોનું છે ?

ઓગસ્ટ કોન્ત
એમ. એન. રોય
કાર્લ માર્ક્સ
બી. એફી સ્કીનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
ભાગ્યવાદી મૂલ્યો અને ક્રિયાવાદી મૂલ્યો 'સાંસ્કૃતિક મૂલ્યો'ના સંદર્ભમાં કોણ દર્શાવ્યા છે ?

ડૉ. રાધાકમલ મુકરજી
રોબર્ટ મર્ટન
એમ હેરોલોમ્બીસ
મેકઆઈવર અને પેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP