મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ? ગોવિંદરાજ પદ્મનાભન અમિત અબ્રાહમ નરેન્દ્રનાથ સેનગુપ્તા જી.ડી.બોઆઝ ગોવિંદરાજ પદ્મનાભન અમિત અબ્રાહમ નરેન્દ્રનાથ સેનગુપ્તા જી.ડી.બોઆઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કોના મતે સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયાઓ અને આંતરસંબંધો તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે ? જહોન્સન ગિન્સબર્ગ યંગ અને મેક મેકાઈવર અને પેજ જહોન્સન ગિન્સબર્ગ યંગ અને મેક મેકાઈવર અને પેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કરે છે ? મેક્સ વેબર મ્યુલર કિશ્ર્ચયન સ્ટીફન જોન્સ કેરોલીન મે મેક્સ વેબર મ્યુલર કિશ્ર્ચયન સ્ટીફન જોન્સ કેરોલીન મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણો કયા છે ? સામાજિક વીમો સામાજિક સેવાઓ ગરીબી નિવારણ કાર્યક્રમ આપેલ તમામ સામાજિક વીમો સામાજિક સેવાઓ ગરીબી નિવારણ કાર્યક્રમ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં : 1921માં મદુરાઈ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનના વિભાગમાં થયો હતો. 1918માં અલ્હાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1911માં સેઈન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1915માં કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. 1921માં મદુરાઈ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનના વિભાગમાં થયો હતો. 1918માં અલ્હાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1911માં સેઈન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1915માં કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ? મેક્સવેબર એન્દ્રે બેતે એમ.એન.શ્રીનિવાસ એમીલ દર્ખીમ મેક્સવેબર એન્દ્રે બેતે એમ.એન.શ્રીનિવાસ એમીલ દર્ખીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP