મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ?

જી.ડી.બોઆઝ
નરેન્દ્રનાથ સેનગુપ્તા
અમિત અબ્રાહમ
ગોવિંદરાજ પદ્મનાભન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણો કયા છે ?

સામાજિક સેવાઓ
ગરીબી નિવારણ કાર્યક્રમ
આપેલ તમામ
સામાજિક વીમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કલ્યાણ રાજ્ય કયા સિદ્ધાંત પર આધારિત છે ?

સશક્તોની જાહેર જવાબદારી
સંપત્તિની સમાન વહેંચણી
જાતિવાદી કલ્યાણ
તકની સમાનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ?

મેક્સવેબર
એન્દ્રે બેતે
એમ.એન.શ્રીનિવાસ
એમીલ દર્ખીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP