મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ? જી.ડી.બોઆઝ ગોવિંદરાજ પદ્મનાભન અમિત અબ્રાહમ નરેન્દ્રનાથ સેનગુપ્તા જી.ડી.બોઆઝ ગોવિંદરાજ પદ્મનાભન અમિત અબ્રાહમ નરેન્દ્રનાથ સેનગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ___ ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે ? એમ.પી.પોલેટ એમીલ દર્ખીમ પ્લૂટો ઓગસ્ત કોન્ત એમ.પી.પોલેટ એમીલ દર્ખીમ પ્લૂટો ઓગસ્ત કોન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ? એમ.એન.શ્રીનિવાસ યોગેન્દ્રસિંહ ઈરાવતી કર્વે વિશ્વનાથ મોહન એમ.એન.શ્રીનિવાસ યોગેન્દ્રસિંહ ઈરાવતી કર્વે વિશ્વનાથ મોહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ? મનોમાપનલક્ષી સમાજલક્ષી પર્યાવરણલક્ષી વિકાસાત્મક મનોમાપનલક્ષી સમાજલક્ષી પર્યાવરણલક્ષી વિકાસાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સમાજમાં રિવાજથી વિરુદ્ધ વર્તન કરનારની ટીકા થાય છે, કેટલીકવાર બહિષ્કાર થાય છે જેને ___ કહેવાય છે. સામાજિક વ્યવસ્થા સામાજિક પ્રક્રિયા સામાજિક ધોરણ સામાજિક નિયંત્રણ સામાજિક વ્યવસ્થા સામાજિક પ્રક્રિયા સામાજિક ધોરણ સામાજિક નિયંત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સ્વરૂપ ભેદની દ્રષ્ટિએ નીચે મુજબના ચાર સ્વરૂપના સામાજિક સ્તરીકરણમાં ___ જોવા મળતું નથી ? વર્ગ સ્તરીકરણ જ્ઞાતિ સ્તરીકરણ લિંગ સ્તરીકરણ ભાષા સ્તરીકરણ વર્ગ સ્તરીકરણ જ્ઞાતિ સ્તરીકરણ લિંગ સ્તરીકરણ ભાષા સ્તરીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP