મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કઈ શૈલીમાં ઉતરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે ?

અધિકારવાદી
આપખુદ
સામેલગીરી વિનાની
લાડ લડાવવાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ?

યોગેન્દ્રસિંહ
વિશ્વનાથ મોહન
એમ.એન.શ્રીનિવાસ
ઈરાવતી કર્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ?

પર્યાવરણલક્ષી
વિકાસાત્મક
મનોમાપનલક્ષી
સમાજલક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કલ્યાણ રાજ્ય કયા સિદ્ધાંત પર આધારિત છે ?

તકની સમાનતા
સશક્તોની જાહેર જવાબદારી
સંપત્તિની સમાન વહેંચણી
જાતિવાદી કલ્યાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કયું સામાજિક ધોરણનું લક્ષણ નથી ?

વર્તનનો માપદંડ
સંસ્થાકરણ
સમૂહ દ્વારા સર્જન
સામાજીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP