મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ___ ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે ? ઓગસ્ત કોન્ત એમ.પી.પોલેટ પ્લૂટો એમીલ દર્ખીમ ઓગસ્ત કોન્ત એમ.પી.પોલેટ પ્લૂટો એમીલ દર્ખીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ? નરેન્દ્રનાથ સેનગુપ્તા અમિત અબ્રાહમ ગોવિંદરાજ પદ્મનાભન જી.ડી.બોઆઝ નરેન્દ્રનાથ સેનગુપ્તા અમિત અબ્રાહમ ગોવિંદરાજ પદ્મનાભન જી.ડી.બોઆઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ? વિકાસાત્મક સમાજલક્ષી મનોમાપનલક્ષી પર્યાવરણલક્ષી વિકાસાત્મક સમાજલક્ષી મનોમાપનલક્ષી પર્યાવરણલક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ___ એ અર્પિત દરજ્જાનું નિર્ણાયક પરિબળ નથી. લિંગ રક્તસંબંધો કુશળતા વય લિંગ રક્તસંબંધો કુશળતા વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણો કયા છે ? સામાજિક વીમો ગરીબી નિવારણ કાર્યક્રમ આપેલ તમામ સામાજિક સેવાઓ સામાજિક વીમો ગરીબી નિવારણ કાર્યક્રમ આપેલ તમામ સામાજિક સેવાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) વ્યક્તિનો ફરજિયાત જૂથના સભ્યપદથી મળતા દરજ્જાને ___ પ્રકારના દરજ્જા તરીકે ઓળખાય છે ? વૈકલ્પિક દરજ્જો અર્પિત દરજ્જો પ્રાપ્ત દરજ્જો ગ્રાહ્ય દરજ્જો વૈકલ્પિક દરજ્જો અર્પિત દરજ્જો પ્રાપ્ત દરજ્જો ગ્રાહ્ય દરજ્જો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP