મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ___ ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે ? એમીલ દર્ખીમ એમ.પી.પોલેટ ઓગસ્ત કોન્ત પ્લૂટો એમીલ દર્ખીમ એમ.પી.પોલેટ ઓગસ્ત કોન્ત પ્લૂટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કઈ શૈલીમાં ઉતરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે ? અધિકારવાદી આપખુદ સામેલગીરી વિનાની લાડ લડાવવાની અધિકારવાદી આપખુદ સામેલગીરી વિનાની લાડ લડાવવાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ? યોગેન્દ્રસિંહ વિશ્વનાથ મોહન એમ.એન.શ્રીનિવાસ ઈરાવતી કર્વે યોગેન્દ્રસિંહ વિશ્વનાથ મોહન એમ.એન.શ્રીનિવાસ ઈરાવતી કર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ? પર્યાવરણલક્ષી વિકાસાત્મક મનોમાપનલક્ષી સમાજલક્ષી પર્યાવરણલક્ષી વિકાસાત્મક મનોમાપનલક્ષી સમાજલક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કલ્યાણ રાજ્ય કયા સિદ્ધાંત પર આધારિત છે ? તકની સમાનતા સશક્તોની જાહેર જવાબદારી સંપત્તિની સમાન વહેંચણી જાતિવાદી કલ્યાણ તકની સમાનતા સશક્તોની જાહેર જવાબદારી સંપત્તિની સમાન વહેંચણી જાતિવાદી કલ્યાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કયું સામાજિક ધોરણનું લક્ષણ નથી ? વર્તનનો માપદંડ સંસ્થાકરણ સમૂહ દ્વારા સર્જન સામાજીકરણ વર્તનનો માપદંડ સંસ્થાકરણ સમૂહ દ્વારા સર્જન સામાજીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP