મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ___ ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે ? એમ.પી.પોલેટ પ્લૂટો ઓગસ્ત કોન્ત એમીલ દર્ખીમ એમ.પી.પોલેટ પ્લૂટો ઓગસ્ત કોન્ત એમીલ દર્ખીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સ્વરૂપ ભેદની દ્રષ્ટિએ નીચે મુજબના ચાર સ્વરૂપના સામાજિક સ્તરીકરણમાં ___ જોવા મળતું નથી ? જ્ઞાતિ સ્તરીકરણ ભાષા સ્તરીકરણ લિંગ સ્તરીકરણ વર્ગ સ્તરીકરણ જ્ઞાતિ સ્તરીકરણ ભાષા સ્તરીકરણ લિંગ સ્તરીકરણ વર્ગ સ્તરીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ? પર્યાવરણલક્ષી મનોમાપનલક્ષી સમાજલક્ષી વિકાસાત્મક પર્યાવરણલક્ષી મનોમાપનલક્ષી સમાજલક્ષી વિકાસાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણો કયા છે ? સામાજિક વીમો આપેલ તમામ ગરીબી નિવારણ કાર્યક્રમ સામાજિક સેવાઓ સામાજિક વીમો આપેલ તમામ ગરીબી નિવારણ કાર્યક્રમ સામાજિક સેવાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ? ગોવિંદરાજ પદ્મનાભન નરેન્દ્રનાથ સેનગુપ્તા જી.ડી.બોઆઝ અમિત અબ્રાહમ ગોવિંદરાજ પદ્મનાભન નરેન્દ્રનાથ સેનગુપ્તા જી.ડી.બોઆઝ અમિત અબ્રાહમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સમાજમાં રિવાજથી વિરુદ્ધ વર્તન કરનારની ટીકા થાય છે, કેટલીકવાર બહિષ્કાર થાય છે જેને ___ કહેવાય છે. સામાજિક ધોરણ સામાજિક પ્રક્રિયા સામાજિક વ્યવસ્થા સામાજિક નિયંત્રણ સામાજિક ધોરણ સામાજિક પ્રક્રિયા સામાજિક વ્યવસ્થા સામાજિક નિયંત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP