મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
ભાગ્યવાદી મૂલ્યો અને ક્રિયાવાદી મૂલ્યો 'સાંસ્કૃતિક મૂલ્યો'ના સંદર્ભમાં કોણ દર્શાવ્યા છે ?

મેકઆઈવર અને પેજ
ડૉ. રાધાકમલ મુકરજી
રોબર્ટ મર્ટન
એમ હેરોલોમ્બીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ?

પર્યાવરણલક્ષી
વિકાસાત્મક
મનોમાપનલક્ષી
સમાજલક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
સમાજમાં રિવાજથી વિરુદ્ધ વર્તન કરનારની ટીકા થાય છે, કેટલીકવાર બહિષ્કાર થાય છે જેને ___ કહેવાય છે.

સામાજિક વ્યવસ્થા
સામાજિક નિયંત્રણ
સામાજિક ધોરણ
સામાજિક પ્રક્રિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
સ્વરૂપ ભેદની દ્રષ્ટિએ નીચે મુજબના ચાર સ્વરૂપના સામાજિક સ્તરીકરણમાં ___ જોવા મળતું નથી ?

જ્ઞાતિ સ્તરીકરણ
ભાષા સ્તરીકરણ
લિંગ સ્તરીકરણ
વર્ગ સ્તરીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કઈ શૈલીમાં ઉતરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે ?

લાડ લડાવવાની
અધિકારવાદી
સામેલગીરી વિનાની
આપખુદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ?

અમિત અબ્રાહમ
ગોવિંદરાજ પદ્મનાભન
નરેન્દ્રનાથ સેનગુપ્તા
જી.ડી.બોઆઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP