મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
ભાગ્યવાદી મૂલ્યો અને ક્રિયાવાદી મૂલ્યો 'સાંસ્કૃતિક મૂલ્યો'ના સંદર્ભમાં કોણ દર્શાવ્યા છે ?

ડૉ. રાધાકમલ મુકરજી
મેકઆઈવર અને પેજ
એમ હેરોલોમ્બીસ
રોબર્ટ મર્ટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
'પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઈતિહાસ છે.' આ કથન કોનું છે ?

એમ. એન. રોય
કાર્લ માર્ક્સ
ઓગસ્ટ કોન્ત
બી. એફી સ્કીનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ?

વિકાસાત્મક
પર્યાવરણલક્ષી
મનોમાપનલક્ષી
સમાજલક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણો કયા છે ?

સામાજિક વીમો
આપેલ તમામ
ગરીબી નિવારણ કાર્યક્રમ
સામાજિક સેવાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કલ્યાણ રાજ્ય કયા સિદ્ધાંત પર આધારિત છે ?

તકની સમાનતા
જાતિવાદી કલ્યાણ
સશક્તોની જાહેર જવાબદારી
સંપત્તિની સમાન વહેંચણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP