મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કયું સામાજિક ધોરણનું લક્ષણ નથી ?

સામાજીકરણ
વર્તનનો માપદંડ
સમૂહ દ્વારા સર્જન
સંસ્થાકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કોના મતે સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયાઓ અને આંતરસંબંધો તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે ?

જહોન્સન
મેકાઈવર અને પેજ
ગિન્સબર્ગ
યંગ અને મેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
ભાગ્યવાદી મૂલ્યો અને ક્રિયાવાદી મૂલ્યો 'સાંસ્કૃતિક મૂલ્યો'ના સંદર્ભમાં કોણ દર્શાવ્યા છે ?

મેકઆઈવર અને પેજ
ડૉ. રાધાકમલ મુકરજી
રોબર્ટ મર્ટન
એમ હેરોલોમ્બીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
વ્યક્તિનો ફરજિયાત જૂથના સભ્યપદથી મળતા દરજ્જાને ___ પ્રકારના દરજ્જા તરીકે ઓળખાય છે ?

અર્પિત દરજ્જો
પ્રાપ્ત દરજ્જો
વૈકલ્પિક દરજ્જો
ગ્રાહ્ય દરજ્જો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ?

એન્દ્રે બેતે
એમીલ દર્ખીમ
એમ.એન.શ્રીનિવાસ
મેક્સવેબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP