ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા' ના લેખિકા કોણ છે ?

ઈલા આરબ મહેતા
કુન્દનિકા કાપડિયા
સરોજ પાઠક
ધીરુબેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ગઝલના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

અરદેશર ખબરદાર
બાલાશંકર કંથારિયા
વાઘજી ઓઝા
મૂળશંકર મૂલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ?

બરકત અલી વિરાણી
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
અમૃત ઘાયલ
મુરલી ઠાકુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP