ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા' ના લેખિકા કોણ છે ? ઈલા આરબ મહેતા કુન્દનિકા કાપડિયા સરોજ પાઠક ધીરુબેન પટેલ ઈલા આરબ મહેતા કુન્દનિકા કાપડિયા સરોજ પાઠક ધીરુબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ વિજેતા કોણ છે ? રાજેન્દ્ર શાહ સરોજ પાઠક ધીરુભાઈ પરીખ ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શાહ સરોજ પાઠક ધીરુભાઈ પરીખ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાતોરાત શબ્દનો સમાસ જણાવો. અવયવીભાવ મધ્યમપદલોપી દ્વિગુ દ્વંદ્વ અવયવીભાવ મધ્યમપદલોપી દ્વિગુ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ગઝલના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? અરદેશર ખબરદાર બાલાશંકર કંથારિયા વાઘજી ઓઝા મૂળશંકર મૂલાણી અરદેશર ખબરદાર બાલાશંકર કંથારિયા વાઘજી ઓઝા મૂળશંકર મૂલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાનજી અને જીવી પાત્રો કઈ નવલકથાના છે ? માનવીની ભવાઇ વળામણાં કરણઘેલો મળેલા જીવ માનવીની ભવાઇ વળામણાં કરણઘેલો મળેલા જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ? બરકત અલી વિરાણી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અમૃત ઘાયલ મુરલી ઠાકુર બરકત અલી વિરાણી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અમૃત ઘાયલ મુરલી ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP