ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા' ના લેખિકા કોણ છે ? ધીરુબેન પટેલ સરોજ પાઠક કુન્દનિકા કાપડિયા ઈલા આરબ મહેતા ધીરુબેન પટેલ સરોજ પાઠક કુન્દનિકા કાપડિયા ઈલા આરબ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોણ જૂદું પડે છે ? નવલકથા ખંડકાવ્ય ગરબો સોનેટ નવલકથા ખંડકાવ્ય ગરબો સોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અણસાર" નવલકથા કોણે લખી છે ? ધૂમકેતુ નિરંજન ભગત ગુલાબદાસ બ્રોકર વર્ષા અડાલજા ધૂમકેતુ નિરંજન ભગત ગુલાબદાસ બ્રોકર વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સેહની' કયા ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે ? રતિલાલ રૂપાવળા નટવરલાલ કુબેરદાસ પંડ્યા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી બળવંતરાય ક. ઠાકોર રતિલાલ રૂપાવળા નટવરલાલ કુબેરદાસ પંડ્યા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી બળવંતરાય ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ પુસ્તક અને લેખકના જોડકાં પૈકી કયું જોડકું સાચું છે ? મુખવટો - બાલમુકુંદ દવે મૌન - હરીન્દ્ર દવે ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ મુખવટો - બાલમુકુંદ દવે મૌન - હરીન્દ્ર દવે ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્માના ખંડેર - ઉમાશંકર જોશી આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્માના ખંડેર - ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP