ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા' ના લેખિકા કોણ છે ? સરોજ પાઠક ધીરુબેન પટેલ કુન્દનિકા કાપડિયા ઈલા આરબ મહેતા સરોજ પાઠક ધીરુબેન પટેલ કુન્દનિકા કાપડિયા ઈલા આરબ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમદાવાદમાં યોજાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના કયા અધિવેશનમાં ગાંધીજીની પ્રમુખ તરીકે વરણી થયેલી ? 1932 1934 1936 1938 1932 1934 1936 1938 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.’’ આ વિધાન કોનું છે ? મકરંદ દવે સ્વામી આનંદ નાનાભાઈ ભટ્ટ રાજેન્દ્ર શાહ મકરંદ દવે સ્વામી આનંદ નાનાભાઈ ભટ્ટ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કીમિયાગર ઉપનામ કોનું છે ? તુષાર શુકલ મધુસૂદન પારેખ બકુલ ત્રિપાઠી રાજેન્દ્ર શુકલ તુષાર શુકલ મધુસૂદન પારેખ બકુલ ત્રિપાઠી રાજેન્દ્ર શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટોલ્સટોયની 'વોર એન્ડ પીસ' નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ? જયંતિ દલાલ નગીનદાસ પરીખ મણીભાઈ દેસાઈ રમણલાલ શાહ જયંતિ દલાલ નગીનદાસ પરીખ મણીભાઈ દેસાઈ રમણલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલપઝલપ, અલકમલકની કોની આત્મકથા છે ? ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP