ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા' ના લેખિકા કોણ છે ?

સરોજ પાઠક
ધીરુબેન પટેલ
કુન્દનિકા કાપડિયા
ઈલા આરબ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.’’ આ વિધાન કોનું છે ?

મકરંદ દવે
સ્વામી આનંદ
નાનાભાઈ ભટ્ટ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટોલ્સટોયની 'વોર એન્ડ પીસ' નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ?

જયંતિ દલાલ
નગીનદાસ પરીખ
મણીભાઈ દેસાઈ
રમણલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP