ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ?

પંડિત દીનદયાળ
રાજ નારાયણ બોઝ
ગાંધીજી
બાલ ગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક Archeology of Gujarat ના લેખક કોણ છે ?

રમેશ જમીનદાર
હસમુખ સાંકળીયા
હરિભાઈ ગોદાણી
હીરાનંદ શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP