ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડૉ.જીવરાજ મહેતા ગુજરાતના કયા મુખ્યમંત્રી હતા. પહેલા બીજા એક પણ નહીં ત્રીજા પહેલા બીજા એક પણ નહીં ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1862માં ભારતના પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ કયાં શરૂ થયો હતો ? ડભોઈ-મિયાંગામ ઉતરાણ-અંકલેશ્વર અમદાવાદ-મુંબઈ થાણા-મુંબઈ ડભોઈ-મિયાંગામ ઉતરાણ-અંકલેશ્વર અમદાવાદ-મુંબઈ થાણા-મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1923માં ભાવનગરમાં વિધવાઓનું જીવન સુધારવા કઈ સંસ્થાની સ્થાપના થઈ ? સહયોગ ગૃહ નારીવિકાસ ગૃહ વિકાસગૃહ વનિતા આશ્રમ સહયોગ ગૃહ નારીવિકાસ ગૃહ વિકાસગૃહ વનિતા આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વસ્તુપાળ અને તેજપાળે આબુ પર બંધાવેલ લુણ વસહીના સ્થપતિ કોણ હતા ? કીર્તિધર કીર્તિદેવ શોભનદેવ એક પણ નહીં કીર્તિધર કીર્તિદેવ શોભનદેવ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભર્તુહરીની ગુફા કયાં આવેલી છે ? તારંગા શેત્રુંજય ધીણોધર ગિરનાર તારંગા શેત્રુંજય ધીણોધર ગિરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દિલ્હી સલ્તનતનો સુલતાન, કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો ? તૈમુર અકબર અલાઉદ્દીન ખીલજી ચંગીઝખાન તૈમુર અકબર અલાઉદ્દીન ખીલજી ચંગીઝખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP