ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નસીરુદ્દીન અહેમદશાહએ પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી ?

ખીલજી યુગ
સલ્તનત યુગ
સોલંકી યુગ
બલબન યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે.
આપેલ તમામ
આ મંદિર સાત માળનું છે.
હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ચરોતર એજ્યુકેશન સોસાયટીના સ્થાપક કોણ છે ?

મોતીભાઈ અમીન
અંબુભાઈ પુરાણી
છોટુભાઈ પુરાણી
કીકુભાઈ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP