ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નસીરુદ્દીન અહેમદશાહએ પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી ? ખીલજી યુગ સલ્તનત યુગ સોલંકી યુગ બલબન યુગ ખીલજી યુગ સલ્તનત યુગ સોલંકી યુગ બલબન યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી કયા મુઘલ બાદશાહનો જન્મ ગુજરાતમાં થયો હતો ? જહાંગીર શાહજહાં ઔરંગઝેબ અકબર જહાંગીર શાહજહાં ઔરંગઝેબ અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'પંચમહાલ ભીલ સેવામંડળ'ની સ્થાપના કરનાર ઠક્કરબાપાનો જન્મ ક્યા થયો હતો ? ભાવનગર પંચમહાલ રાજપીપળા દાહોદ ભાવનગર પંચમહાલ રાજપીપળા દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. આપેલ તમામ આ મંદિર સાત માળનું છે. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. આપેલ તમામ આ મંદિર સાત માળનું છે. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાવનગર જિલ્લામાં સૌર ઊર્જાનો પ્લાન્ટ કયાં આવેલો છે ? ગારિયાધર જેસર મહુવા અવાણીયા ગારિયાધર જેસર મહુવા અવાણીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ચરોતર એજ્યુકેશન સોસાયટીના સ્થાપક કોણ છે ? મોતીભાઈ અમીન અંબુભાઈ પુરાણી છોટુભાઈ પુરાણી કીકુભાઈ નાયક મોતીભાઈ અમીન અંબુભાઈ પુરાણી છોટુભાઈ પુરાણી કીકુભાઈ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP