ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નસીરુદ્દીન અહેમદશાહએ પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી ?

સલ્તનત યુગ
સોલંકી યુગ
ખીલજી યુગ
બલબન યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ચંદ્રગુપ્ત મૌર્યએ પશ્ચિમ ભારત (સૌરાષ્ટ્ર) પર વિજય પ્રાપ્ત કરેલ હતો તેની નીચે દર્શાવેલ કયા શિલાલેખના લખાણમાં સાબિતી મળે છે ?

રૂદ્રદામનનો જુનાગઢમાં આવેલ શિલાલેખ
કલિંગ શિલાલેખ
અશોકનો ગિરનારમાં આવેલ શીલાલેખ
અશોકનો સોપરાનો શિલાલેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP