ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નસીરુદ્દીન અહેમદશાહએ પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી ?

સલ્તનત યુગ
બલબન યુગ
સોલંકી યુગ
ખીલજી યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
13 એપ્રિલ, 1923ના નાગપુરમાં સિવિલ લાઈસન્સમાં ધ્વજ સહિત પ્રવેશવા ન દેતાં શરૂ થયેલ ઝંડા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ?

વલ્લભભાઈ પટેલ
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
એચ.સી. મુખરજી
જે.બી. કૃપલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP