ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નસીરુદ્દીન અહેમદશાહએ પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી ? સલ્તનત યુગ બલબન યુગ સોલંકી યુગ ખીલજી યુગ સલ્તનત યુગ બલબન યુગ સોલંકી યુગ ખીલજી યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નીમ્યો ? કુલીજખાન શિહાબુદિન અહમદખાન મિર્ઝા અબ્દુલ રહીમખાન મિર્ઝા અઝીઝ કોકા કુલીજખાન શિહાબુદિન અહમદખાન મિર્ઝા અબ્દુલ રહીમખાન મિર્ઝા અઝીઝ કોકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભૂચર મોરીના યુદ્ધ (1591) વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો ? મુઝફરશાહ આપેલ પૈકી કોઈ નહીં મિર્ઝા અઝીઝ કોકા નિઝામુદ્દીન બક્ષી મુઝફરશાહ આપેલ પૈકી કોઈ નહીં મિર્ઝા અઝીઝ કોકા નિઝામુદ્દીન બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં લોકાયુક્તનો કાયદો કયારે ઘડાયો ? 1982 1994 1992 1986 1982 1994 1992 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વિધવા વિવાહની જેહાદ જગાવનાર દુર્ગારામ મહેતાએ 1844માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભા કયા વારે મળતી હતી ? મંગળવાર રવિવાર સોમવાર ગુરુવાર મંગળવાર રવિવાર સોમવાર ગુરુવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સલ્તનત સમયે રાજ્યના નાના-મોટા ઝઘડાઓનો ઉકેલ લાવવા કયા અધિકારીની નિમણૂંક કરાતી ? સરેખૈલ નિઝામુલમુલ્ક મિરેબકર કાઝી સરેખૈલ નિઝામુલમુલ્ક મિરેબકર કાઝી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP