ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે ? ચાવડા વંશ સોલંકી વંશ મૈત્રક વંશ વાઘેલા વંશ ચાવડા વંશ સોલંકી વંશ મૈત્રક વંશ વાઘેલા વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નસીરુદ્દીન અહેમદશાહએ પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી ? ખીલજી યુગ બલબન યુગ સલ્તનત યુગ સોલંકી યુગ ખીલજી યુગ બલબન યુગ સલ્તનત યુગ સોલંકી યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સુરતમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ અકબરે ગુજરાતના ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી ? ખાન-આઈ-આઝમ અઝીઝ કોકા નીઝામુદ્દીન અહમદ અસફખાન મુનીમખાન ખાન-આઈ-આઝમ અઝીઝ કોકા નીઝામુદ્દીન અહમદ અસફખાન મુનીમખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ? મહેસુલ માફ કરવા ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા અનાજ ઉપરની જકાત માફ કરવા ખેડૂતોનું દેવું માફ કરવા મહેસુલ માફ કરવા ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા અનાજ ઉપરની જકાત માફ કરવા ખેડૂતોનું દેવું માફ કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભગવદ્ગોમંડળ કેટલા ભાગમાં બહાર પડ્યું છે ? બાર નવ આઠ ચાર બાર નવ આઠ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઔરંગઝેબના સમયમાં ડીસા અને પાલનપુરના બદલામાં કોને જાલોર અને સાચોર સોંપાયા હતા? વીર દુર્ગાદાસ વીર મણાજી વીર મહેશદાસ વીર માંગડાવાળો વીર દુર્ગાદાસ વીર મણાજી વીર મહેશદાસ વીર માંગડાવાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP