સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

શિલપ્પતિકમ-તમિલ
અષ્ટાધ્યાયી-સંસ્કૃત
આયને અકબરી-ઉર્દુ
ચંદ્રાયન-અવધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી.

સરદાર પટેલ
જવાહરલાલ નહેરુ
વિઠ્ઠલભાઈ પટેલ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'બાલનારાયણાવતાર' બિરૂદ કયા સોલંકી શાસકે ધારણ કર્યું હતું ?

કુમારપાલ
અજયપાલ
ભીમદેવ બીજો
મૂળરાજ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP