સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

અષ્ટાધ્યાયી-સંસ્કૃત
આયને અકબરી-ઉર્દુ
શિલપ્પતિકમ-તમિલ
ચંદ્રાયન-અવધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જયપુરના મહારાજા જયસિંહે જગન્નાથ પાસે ___ ને લગતો 'સિદ્ધાંત સમ્રાટ' નામનો ગ્રંથ લખાવ્યો હતો.

આયુર્વેદ
વ્યાકરણ
રાજ્ય વહીવટ
જ્યોતિષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
BISનું પૂરું નામ ___ છે.

બ્યૂરો ઓફ ઈન્ટેલીજન્સ સેલ
બાયપાસ ઈન સીટી
બોબે ઈન્ટેલિજન્સ સેલ
બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પલ્લીવાસલ જળવિદ્યુત પરિયોજના કયા રાજ્યમાં આવેલ છે ?

આંધ્ર પ્રદેશ
કર્ણાટક
તમિલનાડુ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે ?

11 કલાક અને 35 મિનિટ
12 કલાક અને 25 મિનિટ
12 કલાક અને 5 મિનિટ
11 કલાક અને 25 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP