સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

આયને અકબરી-ઉર્દુ
અષ્ટાધ્યાયી-સંસ્કૃત
શિલપ્પતિકમ-તમિલ
ચંદ્રાયન-અવધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પલ્લીવાસલ જળવિદ્યુત પરિયોજના કયા રાજ્યમાં આવેલ છે ?

કેરળ
તમિલનાડુ
કર્ણાટક
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

દરબાર હોલ મ્યુઝિયમ - જુનાગઢ
વોટસન મ્યુઝિયમ - રાજકોટ
કેલિકો મ્યુઝિયમ - અમદાવાદ
બાર્ટન મ્યુઝિયમ - જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સામાજિક સેવા અર્થે સૌથી વધુ દાન કરનાર ભારતીય ઉદ્યોગપતિ કોણ હતા ?

રતન તાતા
મુકેશ અંબાણી
અઝીમ પ્રેમજી
આદિત્ય બિરલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP