ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના પૈકી કયો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે ?

વિશાખાદત "દેવીચંદ્રગુપ્તમ્"
વિશાખાદત "મુદ્રારાક્ષસ"
કૌટિલ્યનું "અર્થશાસ્ત્ર"
હેમચંદ્રાચાર્યનું "પરિશિષ્ઠપર્વ"

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયુ રાજ્ય સોલંકીકાળનું સમકાલીન રાજ્ય નથી ?

સોમનાથ પાટણનું વાજા રાજ્ય
ઘૂમલીનું જેઠવા રાજ્ય
ગોહિલવાડનું ગૂહિલ રાજ્ય
વિજ્યાનિરુદ્ધપુરનું ત્રૈકટકોનું રાજ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સૌરાષ્ટ્રના સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી ?

મણિશંકર કીકાણી
મનસુખરામ ત્રિપાઠી
નવલરામ
મણિલાલ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'જનસમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, શરમ છે અને તે દૂર કરવી જ જોઈએ' આ ઉક્તિ કોની છે ?

ગાંધીજી
રવીન્દ્રનાથ ટાગોર
સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP