ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભવાઈના આધ પુરુષ અસાઈત કયા યુગમાં થઈ ગયા ? શર્યાતિ યુગ મૈત્રક યુગ સલ્તનત યુગ ચાવડા યુગ શર્યાતિ યુગ મૈત્રક યુગ સલ્તનત યુગ ચાવડા યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌથી વધારે વાર બજેટ રજૂ કરનારા નાણામંત્રી ? છબીલદાસ મહેતા અશોક ભટ્ટ સનત મહેતા વજુભાઈ વાળા છબીલદાસ મહેતા અશોક ભટ્ટ સનત મહેતા વજુભાઈ વાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌરાષ્ટ્રના સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી ? મનસુખરામ ત્રિપાઠી મણિલાલ ત્રિવેદી મણિશંકર કીકાણી નવલરામ મનસુખરામ ત્રિપાઠી મણિલાલ ત્રિવેદી મણિશંકર કીકાણી નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સુલતાન અહમદશાહે અમદાવાદને રાજધાની તરીકે કયા વર્ષમાં સ્થાપિત કરી ? ઈ.સ. 1423 ઈ.સ. 1413 ઈ.સ. 1411 ઈ.સ. 1443 ઈ.સ. 1423 ઈ.સ. 1413 ઈ.સ. 1411 ઈ.સ. 1443 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આબુમાં આદિનાથનું આરસનું દેરાસર કોણે બંધાવ્યું હતું ? વિમલ મંત્રી વસ્તુપાળ તેજપાળ યશપાલ શાંતુમંત્રી વિમલ મંત્રી વસ્તુપાળ તેજપાળ યશપાલ શાંતુમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શામળાજીને સેવાનું કેન્દ્ર બનાવી આદિવાસીઓનું સેવા કાર્ય કરનાર મહાનુભાવ જણાવો. નરસિંહભાઈ ભાવસાર મધુભાઈ ગાવિત વલ્લભ કીકાણી રમણીકલાલ દોશી નરસિંહભાઈ ભાવસાર મધુભાઈ ગાવિત વલ્લભ કીકાણી રમણીકલાલ દોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP