ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભવાઈના આધ પુરુષ અસાઈત કયા યુગમાં થઈ ગયા ? મૈત્રક યુગ શર્યાતિ યુગ ચાવડા યુગ સલ્તનત યુગ મૈત્રક યુગ શર્યાતિ યુગ ચાવડા યુગ સલ્તનત યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી કયો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે ? વિશાખાદત "દેવીચંદ્રગુપ્તમ્" વિશાખાદત "મુદ્રારાક્ષસ" કૌટિલ્યનું "અર્થશાસ્ત્ર" હેમચંદ્રાચાર્યનું "પરિશિષ્ઠપર્વ" વિશાખાદત "દેવીચંદ્રગુપ્તમ્" વિશાખાદત "મુદ્રારાક્ષસ" કૌટિલ્યનું "અર્થશાસ્ત્ર" હેમચંદ્રાચાર્યનું "પરિશિષ્ઠપર્વ" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયુ રાજ્ય સોલંકીકાળનું સમકાલીન રાજ્ય નથી ? સોમનાથ પાટણનું વાજા રાજ્ય ઘૂમલીનું જેઠવા રાજ્ય ગોહિલવાડનું ગૂહિલ રાજ્ય વિજ્યાનિરુદ્ધપુરનું ત્રૈકટકોનું રાજ્ય સોમનાથ પાટણનું વાજા રાજ્ય ઘૂમલીનું જેઠવા રાજ્ય ગોહિલવાડનું ગૂહિલ રાજ્ય વિજ્યાનિરુદ્ધપુરનું ત્રૈકટકોનું રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌરાષ્ટ્રના સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી ? મણિશંકર કીકાણી મનસુખરામ ત્રિપાઠી નવલરામ મણિલાલ ત્રિવેદી મણિશંકર કીકાણી મનસુખરામ ત્રિપાઠી નવલરામ મણિલાલ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'જનસમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, શરમ છે અને તે દૂર કરવી જ જોઈએ' આ ઉક્તિ કોની છે ? ગાંધીજી રવીન્દ્રનાથ ટાગોર સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ ગાંધીજી રવીન્દ્રનાથ ટાગોર સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાડભૂત બેરેજ યોજના કઈ નદી પરની યોજના છે ? મહી તાપી સાબરમતી નર્મદા મહી તાપી સાબરમતી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP