ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના પૈકી કયો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે ?

હેમચંદ્રાચાર્યનું "પરિશિષ્ઠપર્વ"
વિશાખાદત "મુદ્રારાક્ષસ"
કૌટિલ્યનું "અર્થશાસ્ત્ર"
વિશાખાદત "દેવીચંદ્રગુપ્તમ્"

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1942ની હિંદ છોડો આંદોલન દરમ્યાન ગુપ્ત પ્રવૃત્તિમાં ગુજરાતને કોનું માર્ગદર્શન મળેલું ?

મનહર રાવળ
બાબુલાલ શંકર
અચ્યૂત પટવર્ધન
રામપ્રસાદ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે ?

જયસિંહ સિદ્ધરાજ
કર્ણદેવ
ભીમદેવ પહેલો
ઉદયાદિત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સયાજીરાવ ત્રીજાએ 1892માં મફત અને ફરજિયાત શિક્ષણ સૌપ્રથમ પ્રયોગ અમરેલીમાં શરૂ કર્યો, જ્યારે તેમણે વડોદરાના સમગ્ર રાજ્યમાં મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો કયારે લાગુ પાડ્યો ?

1902
1904
1906
1909

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં સૌપ્રથમ રેલવે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ ?

અમદાવાદ-મણીનગર
મહેસાણા-વિજાપુર
અમદાવાદ-વડોદરા
ઉતરાણ-અંકલેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP