ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી કયો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે ? વિશાખાદત "દેવીચંદ્રગુપ્તમ્" કૌટિલ્યનું "અર્થશાસ્ત્ર" હેમચંદ્રાચાર્યનું "પરિશિષ્ઠપર્વ" વિશાખાદત "મુદ્રારાક્ષસ" વિશાખાદત "દેવીચંદ્રગુપ્તમ્" કૌટિલ્યનું "અર્થશાસ્ત્ર" હેમચંદ્રાચાર્યનું "પરિશિષ્ઠપર્વ" વિશાખાદત "મુદ્રારાક્ષસ" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ સ્મારકો કયા વંશની ઓળખ છે? મૌર્ય વંશ ગુપ્ત વંશ સોલંકી વંશ વાઘેલા વંશ મૌર્ય વંશ ગુપ્ત વંશ સોલંકી વંશ વાઘેલા વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રોમના કયા ઈતિહાસકાર મુજબ રોમનું અઢળક સોનું ઢસડાઈ જાય છે. તે અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો ? ટોલેમી ઓરોકૂલ સ્ટ્રેબો પ્લિની ટોલેમી ઓરોકૂલ સ્ટ્રેબો પ્લિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું ? હિતેન્દ્રભાઇ દેસાઇ અમરસિંહ ચૌધરી ઘનશ્યામભાઈ ઓઝા બળવંતરાય મહેતા હિતેન્દ્રભાઇ દેસાઇ અમરસિંહ ચૌધરી ઘનશ્યામભાઈ ઓઝા બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં ક્ષત્રપકાળ દરમિયાન સ્તૂપ અને વિહાર સ્વરૂપની ગુફાઓનું નિર્માણ થયું. જેમાં દેવની મોરી સ્તૂપ (શામળાજી) અને બોરિયા સ્તૂપ (ગિરનાર) જાણીતા છે. બોરિયા સ્તૂપને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે ? લાખાજોડી બાવાપ્યારા ખાપરા કોડિયા ઉપરકોટ લાખાજોડી બાવાપ્યારા ખાપરા કોડિયા ઉપરકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હિન્દ સ્વરાજના લેખક કોણ છે ? મહાત્મા ગાંધી સ્વામી આનંદ ક.મા.મુનશી કાકાસાહેબ કાલેલકર મહાત્મા ગાંધી સ્વામી આનંદ ક.મા.મુનશી કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP