ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી કયો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે ? વિશાખાદત "દેવીચંદ્રગુપ્તમ્" વિશાખાદત "મુદ્રારાક્ષસ" કૌટિલ્યનું "અર્થશાસ્ત્ર" હેમચંદ્રાચાર્યનું "પરિશિષ્ઠપર્વ" વિશાખાદત "દેવીચંદ્રગુપ્તમ્" વિશાખાદત "મુદ્રારાક્ષસ" કૌટિલ્યનું "અર્થશાસ્ત્ર" હેમચંદ્રાચાર્યનું "પરિશિષ્ઠપર્વ" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોચરબમાં ગાંધીજીએ ___ ના મકાનને ભાડે રાખી ત્યાં આશ્રમ શરૂ કર્યો. રણછોડલાલ છોટાલાલ ચીનુભાઈ બારોટ પ્રેમાભાઈ હેમાભાઈ જીવણલાલ બેરિસ્ટર રણછોડલાલ છોટાલાલ ચીનુભાઈ બારોટ પ્રેમાભાઈ હેમાભાઈ જીવણલાલ બેરિસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વડોદરામાં કોયલી રિફાઈનરી સ્થાપવાનું કાર્ય કયા મુખ્યમંત્રીના સમયમાં શરૂ થયું ? હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ ઘનશ્યામભાઈ ઓઝા ડૉ. જીવરાજ નારાયણ મહેતા બળવંતરાય ગોપાલજી મહેતા હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ ઘનશ્યામભાઈ ઓઝા ડૉ. જીવરાજ નારાયણ મહેતા બળવંતરાય ગોપાલજી મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રીમદ હેમચંદ્રાચાર્યના ગ્રંથનું કયા રાજવીએ જાહેર સન્માન કર્યું ? સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ વનરાજ ચાવડો કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ વનરાજ ચાવડો કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાડભૂત બેરેજ યોજના કઈ નદી પરની યોજના છે ? નર્મદા મહી તાપી સાબરમતી નર્મદા મહી તાપી સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બહેચરાજી ખાતે બહુચરાજીનું મંદિર, તેને ફરતે કોટ અને માનસરોવર કુંડ કોણે બંધાવ્યો હતો ? આનંધરાવ ગાયકવાડ ખંડેરાવ ગાયકવાડ ગોવિંદરાવ ગાયકવાડ માનાજીરાવ ગાયકવાડ આનંધરાવ ગાયકવાડ ખંડેરાવ ગાયકવાડ ગોવિંદરાવ ગાયકવાડ માનાજીરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP