ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિવર ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહો ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, વસંતવર્ષા વગેરે એક જ ગ્રંથરૂપે પ્રગટ થયાં છે. આ કાવ્યગ્રંથનું નામ જણાવો.

પ્રકૃતિ પ્રેમ
કાવ્ય ધારા
સમગ્ર કવિતા
કાવ્યાંજલિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ ગાયિકા બહેનો તાના અને રીરી કયા કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે ?

દલપતરામ
નરસિંહ મહેતા
નરસિંહરાવ દિવેટીયા
હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP