ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિવર ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહો ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, વસંતવર્ષા વગેરે એક જ ગ્રંથરૂપે પ્રગટ થયાં છે. આ કાવ્યગ્રંથનું નામ જણાવો. કાવ્યાંજલિ પ્રકૃતિ પ્રેમ કાવ્ય ધારા સમગ્ર કવિતા કાવ્યાંજલિ પ્રકૃતિ પ્રેમ કાવ્ય ધારા સમગ્ર કવિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું એક પુસ્તક ગુલાબદાસ બ્રોકરનું નથી ? મનમાં ભૂત સૂર્યા ધૂમ્રસેર કાચની દિવાલ મનમાં ભૂત સૂર્યા ધૂમ્રસેર કાચની દિવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અમાસના તારા" કૃતિના કર્તા કોણ છે ? કિશનસિંહ ચાવડા ધૂમકેતુ યશવંત મહેતા દલપતરામ કિશનસિંહ ચાવડા ધૂમકેતુ યશવંત મહેતા દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિવર ઉમાશંકર જોષીને ___ કન્નડ કવિ સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડ પ્રાપ્ત થયો હતો. એન્ટવ ચેખોવ કે. શિવરામ કર્નાથ કવિ પુટપ્પા ગીરીશ કર્નાડ એન્ટવ ચેખોવ કે. શિવરામ કર્નાથ કવિ પુટપ્પા ગીરીશ કર્નાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘તાર્કિકબોધ’ના રચનાકાર કોણ છે ? જીણાભાઈ દેસાઈ વીર નર્મદ દલપતરામ કવિ કાન્ત જીણાભાઈ દેસાઈ વીર નર્મદ દલપતરામ કવિ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાન્ત'નું મૂળ નામ શું છે ? મધુસૂદન પારેખ ઉમાશંકર જોષી મણિશંકર ભટ્ટ ત્રિભુવન ભટ્ટ મધુસૂદન પારેખ ઉમાશંકર જોષી મણિશંકર ભટ્ટ ત્રિભુવન ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP