ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિવર ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહો ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, વસંતવર્ષા વગેરે એક જ ગ્રંથરૂપે પ્રગટ થયાં છે. આ કાવ્યગ્રંથનું નામ જણાવો. પ્રકૃતિ પ્રેમ સમગ્ર કવિતા કાવ્યાંજલિ કાવ્ય ધારા પ્રકૃતિ પ્રેમ સમગ્ર કવિતા કાવ્યાંજલિ કાવ્ય ધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીમાં પ્રગટ થતું સૌથી જૂનામાં જૂનું સામાયિક કયું છે ? સંસ્કૃતિ શબ્દસૃષ્ટિ બુદ્ધિપ્રકાશ ઉદ્દેશ્ય સંસ્કૃતિ શબ્દસૃષ્ટિ બુદ્ધિપ્રકાશ ઉદ્દેશ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' કોની ઉક્તિ છે ? ઉમાશંકર જોશી સુંદરમ્ દલપતરામ કલાપી ઉમાશંકર જોશી સુંદરમ્ દલપતરામ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘‘લે, આ મને ગમ્યું તે મારું પણ જો તને ગમે તો તારું” - કાવ્યના સર્જક કોણ છે ? પીતાંબર પટેલ નટવરલાલ બુચ રાજેન્દ્ર શુકલ કિશોર મકવાણા પીતાંબર પટેલ નટવરલાલ બુચ રાજેન્દ્ર શુકલ કિશોર મકવાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જીવણલાલ કથામાળા' કોની નવલકથા છે ? ચંદ્રકાંત બક્ષી દશરથ પરમાર વિનેશ અંતાણી મધુ રાય ચંદ્રકાંત બક્ષી દશરથ પરમાર વિનેશ અંતાણી મધુ રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1864માં ___ દ્વારા દાંડિયો શરૂ થયું. જેથી પત્રકારત્વને નવી દષ્ટિ મળી. ઇચ્છારામ દેસાઈ દાદાભાઈ નવરોજી નર્મદશંકર દવે કરસનદાસ મૂળજી ઇચ્છારામ દેસાઈ દાદાભાઈ નવરોજી નર્મદશંકર દવે કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP