ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિવર ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહો ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, વસંતવર્ષા વગેરે એક જ ગ્રંથરૂપે પ્રગટ થયાં છે. આ કાવ્યગ્રંથનું નામ જણાવો.

સમગ્ર કવિતા
કાવ્યાંજલિ
પ્રકૃતિ પ્રેમ
કાવ્ય ધારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી 'નાટકના પિતા' તરીકે કોને બિરુદ અપાયું છે ?

રણછોડભાઈ ઉદયરામને
કેખુશરૂ કાબરાજીને
બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને
અમૃત કેશવ નાયકને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કાકાસાહેબ' કાલેલકરનું મૂળ નામ શું છે ?

શિવાજી બાલમુકુંદ કાલેલકર
બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર
બાલમુકુંદ શિવાજી કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ ગઝલના રચયિતા ગઝલકાર કોણ છે - "નયનને બંધ રાખીને..."

બરકત વિરાણી
આદિલ મન્સૂરી
રમણીક સોમેશ્વર
મનહર ઉદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની પંક્તિના રચયિતા કોણ છે ?
"ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી, મધુવનમાં."

રમેશ પારેખ
સુરસિંહજી ગોહિલ - કલાપિ
હરીન્દ્ર દવે
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP