ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિવર ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહો ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, વસંતવર્ષા વગેરે એક જ ગ્રંથરૂપે પ્રગટ થયાં છે. આ કાવ્યગ્રંથનું નામ જણાવો. કાવ્યાંજલિ પ્રકૃતિ પ્રેમ સમગ્ર કવિતા કાવ્ય ધારા કાવ્યાંજલિ પ્રકૃતિ પ્રેમ સમગ્ર કવિતા કાવ્ય ધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દયારામ નામ સાથે કયું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલું છે ? ગરબી પદ પદ્યવાર્તા આખ્યાન ગરબી પદ પદ્યવાર્તા આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિશ્રી જયંત પાઠકની રચના 'ચિતારો' માં કવિએ કોને ચિતારા તરીકે નિરૂપ્યા છે ? એક પણ નહીં ભગવાન કુદરત ઈન્દ્ર એક પણ નહીં ભગવાન કુદરત ઈન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સરી જતું સુરત’ના સર્જક કોણ છે ? ગુણવંતરાય આચાર્ય સુન્દરમ્ નવલરામ જ્યોતીન્દ્ર દવે ગુણવંતરાય આચાર્ય સુન્દરમ્ નવલરામ જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ભક્ત કવિ દયારામની છે ? કૈવલ્યગીતા પ્રેમરસગીતા દશમસ્કંધ શિવપુરાણ કૈવલ્યગીતા પ્રેમરસગીતા દશમસ્કંધ શિવપુરાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - આ કોની પંક્તિ છે ? ઉમાશંકર જોશી ખબરદાર નર્મદ બોટાદકર ઉમાશંકર જોશી ખબરદાર નર્મદ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP