ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિવર ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહો ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, વસંતવર્ષા વગેરે એક જ ગ્રંથરૂપે પ્રગટ થયાં છે. આ કાવ્યગ્રંથનું નામ જણાવો.

કાવ્યાંજલિ
સમગ્ર કવિતા
પ્રકૃતિ પ્રેમ
કાવ્ય ધારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' - કયા કવિની પંક્તિઓ છે ?

શેખાદમ આબુવાલા
ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાઠિયાવાડી, વિદુર, ગાર્ગ્ય કોના તખલ્લુસ છે ?

ચુનીલાલ આશારામ ભગત
ગિજુભાઈ બધેકા
કે.કા. શાસ્ત્રી
ચંપકલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP