ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિવર ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહો ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, વસંતવર્ષા વગેરે એક જ ગ્રંથરૂપે પ્રગટ થયાં છે. આ કાવ્યગ્રંથનું નામ જણાવો. સમગ્ર કવિતા કાવ્યાંજલિ પ્રકૃતિ પ્રેમ કાવ્ય ધારા સમગ્ર કવિતા કાવ્યાંજલિ પ્રકૃતિ પ્રેમ કાવ્ય ધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી 'નાટકના પિતા' તરીકે કોને બિરુદ અપાયું છે ? રણછોડભાઈ ઉદયરામને કેખુશરૂ કાબરાજીને બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને અમૃત કેશવ નાયકને રણછોડભાઈ ઉદયરામને કેખુશરૂ કાબરાજીને બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને અમૃત કેશવ નાયકને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાકાસાહેબ' કાલેલકરનું મૂળ નામ શું છે ? શિવાજી બાલમુકુંદ કાલેલકર બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર બાલમુકુંદ શિવાજી કાલેલકર શિવાજી બાલમુકુંદ કાલેલકર બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર બાલમુકુંદ શિવાજી કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ ગઝલના રચયિતા ગઝલકાર કોણ છે - "નયનને બંધ રાખીને..." બરકત વિરાણી આદિલ મન્સૂરી રમણીક સોમેશ્વર મનહર ઉદાસ બરકત વિરાણી આદિલ મન્સૂરી રમણીક સોમેશ્વર મનહર ઉદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની પંક્તિના રચયિતા કોણ છે ?"ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી, મધુવનમાં." રમેશ પારેખ સુરસિંહજી ગોહિલ - કલાપિ હરીન્દ્ર દવે સુરેશ દલાલ રમેશ પારેખ સુરસિંહજી ગોહિલ - કલાપિ હરીન્દ્ર દવે સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંત - મેકરણ દાદાની સમાધિ ક્યા આવેલી છે ? ગોરખનાથ કાળા ડુંગર તારંગા હબા ડુંગર ગોરખનાથ કાળા ડુંગર તારંગા હબા ડુંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP