ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિવર ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહો ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, વસંતવર્ષા વગેરે એક જ ગ્રંથરૂપે પ્રગટ થયાં છે. આ કાવ્યગ્રંથનું નામ જણાવો.

કાવ્યાંજલિ
સમગ્ર કવિતા
પ્રકૃતિ પ્રેમ
કાવ્ય ધારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે ?

દીના પાઠક
જયશંકર સુંદરી
ઉપેન્દ્ર ત્રિવેદી
બાપુલાલ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકું જોડો :
a. વંદે માતરમ્
b. જન્મભૂમિ
c. ગુજરાતમિત્ર
d. જય હિન્દ
i. નરોત્તમ શાહ
ii. શામળદાસ ગાંધી
iii. અમૃતલાલ શેઠ
iv. દીનશા તાલિયારખાન

a-i, b-iv, c-iii, d-ii
a-i, b-ii, c-iii, d-iv
a-ii, b-iii, c-iv, d-i
a-iv, b-iii, c-ii, d-i

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભવાઈ મંડળીના મોવડીને ___ નામે ઓળખવામાં આવે છે.

ઠાકર
દાદુ
રંગલો
નાયક

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ
કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા
આગગાડી - ઈશ્વર પેટલીકર
ગુજરાતનો નાથ - ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કારતક વદ અમાસના દિવસે ગુણભાખરી (ખેડબ્રહ્મા)માં કયો મેળો ભરાય છે ?

નકલંગનો મેળો
હાથિયા ઠાઠુનો મેળો
ચુલનો મેળો
ચિત્ર-વિચિત્રનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP