ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?

રણજિતરામ વાવાભાઇ
ગાંધીજી
રણજીતસિંહ ગાયકવાડ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ?

"ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી
"મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ
"જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર
"હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું "રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી"

નાકર
ભાલણ
પ્રેમાનંદ
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP