ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?

રણજીતસિંહ ગાયકવાડ
રણજિતરામ વાવાભાઇ
ગાંધીજી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કાળુ' અને 'રાજુ' આ પાત્રો કઈ કૃતિના છે ?

જય સોમનાથ
ઝેર તો પીધા છે જાણી જાણી
માણસાઈના દીવા
માનવીની ભવાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહમાં કોના કાવ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે ?

ગુણવંત શાહ
મકરંદ દવે
રાજેન્દ્ર શાહ
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP