ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ? કનૈયાલાલ મુનશી ગાંધીજી રણજીતસિંહ ગાયકવાડ રણજિતરામ વાવાભાઇ કનૈયાલાલ મુનશી ગાંધીજી રણજીતસિંહ ગાયકવાડ રણજિતરામ વાવાભાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાંસનું વન, અત્તરના દીવા કોના વાર્તાસંગ્રહો છે ? લાભશંકર ઠાકર મોહન પરમાર વેણીભાઇ પુરોહિત રાજેન્દ્ર શુકલ લાભશંકર ઠાકર મોહન પરમાર વેણીભાઇ પુરોહિત રાજેન્દ્ર શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ચાંદની’ અને ‘સોનેરી લટ’ ગઝલસંગ્રહ કોનો છે ? રાજેન્દ્રશાહ અમૃત ઘાયલ મરીઝ શેખાદમ આબુવાલા રાજેન્દ્રશાહ અમૃત ઘાયલ મરીઝ શેખાદમ આબુવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? કનૈયાલાલ મુનશી - પૂર્વાપર ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન રામનારાયણ પાઠક - મનોવિહાર નરસિંહરાવ દિવેટીયા કનૈયાલાલ મુનશી - પૂર્વાપર ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન રામનારાયણ પાઠક - મનોવિહાર નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વારી જાઉં રે સુંદર શ્યામ' આ પંક્તિ કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? ભાલણ નરસિંહ મહેતા મીરાંબાઈ દયારામ ભાલણ નરસિંહ મહેતા મીરાંબાઈ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તેમની રચનાને યોગ્ય રીતે ગોઠવો.a. ધૂળમાંની પગલીઓb. કાફલોc. બંદીવાનd. સમુદ્રાન્તિકે 1. વર્ષા અડાલજા2. વિનેશ અંતાણી 3. ધ્રુવભટ્ટ 4. ચંદ્રકાન્ત શેઠ a-3, b-4, c-2, d-1 a-1, b-2, c-4, d-3 a-4, b-2, c-1, d-3 a-2, b-3, c-1, d-4 a-3, b-4, c-2, d-1 a-1, b-2, c-4, d-3 a-4, b-2, c-1, d-3 a-2, b-3, c-1, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP