ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ? રણજિતરામ વાવાભાઇ કનૈયાલાલ મુનશી ગાંધીજી રણજીતસિંહ ગાયકવાડ રણજિતરામ વાવાભાઇ કનૈયાલાલ મુનશી ગાંધીજી રણજીતસિંહ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આશ્રમ શાળા યોજના સાથે કયા મહાનુભાવનું નામ જોડવામાં આવેલું છે ? શ્રી પરીક્ષિતલાલ મજુમદાર શ્રી જુગતરામ દવે શ્રી છત્રપતિ શાહુજી મહારાજ શ્રી મામા સાહેબ ફડકે શ્રી પરીક્ષિતલાલ મજુમદાર શ્રી જુગતરામ દવે શ્રી છત્રપતિ શાહુજી મહારાજ શ્રી મામા સાહેબ ફડકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર મનુભાઈ રાજારામ પંચોળી (દર્શક)નું જન્મસ્થળ જણાવો. ઉમરેઠ પંચાશિયા વાવોલ ચોટિયા ઉમરેઠ પંચાશિયા વાવોલ ચોટિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની અમરપંક્તિ 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ' બોટાદકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ? નિર્ઝરણી રાજતરંગિણી શૈવલિની સ્ત્રોતસ્વિની નિર્ઝરણી રાજતરંગિણી શૈવલિની સ્ત્રોતસ્વિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અજામિલાખ્યાન'ના રચયિતા છે ? દયારામ નાકર પ્રેમાનંદ વિષ્ણુદાસ દયારામ નાકર પ્રેમાનંદ વિષ્ણુદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિ ભાલણની સમાધિ ક્યાં આવી છે ? સોનગઢ સિદ્ધપુર પ્રભાસ પાટણ પાટણ સોનગઢ સિદ્ધપુર પ્રભાસ પાટણ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP