ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?

કનૈયાલાલ મુનશી
ગાંધીજી
રણજીતસિંહ ગાયકવાડ
રણજિતરામ વાવાભાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ રાજેન્દ્ર શાહની છે ?

'મારી બંસીમાં બોલ બે વગાડી તું જા'
'સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ'
'આજ અંધાર ખુશબોભર્યો લાગતો'
'નિરુદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બાદરાયણ’ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

પ્રજારામ રાવલ
ભાનુશંકર વ્યાસ
ઈન્દુલાલ ગાંધી
હરિશ્ચંદ્ર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP