ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી 'નાટકના પિતા' તરીકે કોને બિરુદ અપાયું છે ?

બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને
અમૃત કેશવ નાયકને
કેખુશરૂ કાબરાજીને
રણછોડભાઈ ઉદયરામને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

પન્નાલાલ પટેલ
રઘુવીર ચૌધરી
નરસિંહરાવ દિવેટીયા
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જૂની ગુજરાતી ફિલ્મ 'ભવની ભવાઈ' પટકથા લેખન કરનાર ગુજરાતી સાહિત્ય સર્જક કોણ ?

ધીરુભાઈ ઠાકર
ધીરેન્દ્ર મહેતા
ધીરુભાઈ પરીખ
ધીરુબહેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP