ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી 'નાટકના પિતા' તરીકે કોને બિરુદ અપાયું છે ?

બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને
કેખુશરૂ કાબરાજીને
રણછોડભાઈ ઉદયરામને
અમૃત કેશવ નાયકને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યકાર અને તેમના ઉપનામ (તખલ્લુસ)ની જોડીઓમાંથી કઈ જોડી ખોટી છે ?

ઉમાશંકર જોષી - શ્રવણ
બાલાભાઈ દેસાઈ- સેહની
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી
બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP