ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી 'નાટકના પિતા' તરીકે કોને બિરુદ અપાયું છે ? બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને કેખુશરૂ કાબરાજીને રણછોડભાઈ ઉદયરામને અમૃત કેશવ નાયકને બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને કેખુશરૂ કાબરાજીને રણછોડભાઈ ઉદયરામને અમૃત કેશવ નાયકને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અણસાર" નવલકથા કોણે લખી છે ? નિરંજન ભગત ધૂમકેતુ ગુલાબદાસ બ્રોકર વર્ષા અડાલજા નિરંજન ભગત ધૂમકેતુ ગુલાબદાસ બ્રોકર વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધરતીનો ધબકાર' કોલમ કોની છે ? જોરાવરસિંહ જાદવ ભવેન કચ્છી લાભશંકર ઠાકર દોલત ભટ્ટ જોરાવરસિંહ જાદવ ભવેન કચ્છી લાભશંકર ઠાકર દોલત ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક ઓળખાવો. લક્ષ્મી શોધમા મિથ્યાભિમાન આગગાડી લક્ષ્મી શોધમા મિથ્યાભિમાન આગગાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદના અધુરા મૂકેલા આખ્યાનને કયા કવિએ પૂરા કર્યા હતા ? પ્રીતમ ત્રિકમદાસ સુંદર મેવાડો પર્વત મહેતા પ્રીતમ ત્રિકમદાસ સુંદર મેવાડો પર્વત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક. મા. મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર 'મૃણાલવતી' અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ? મૃણાલવતી તૈલપની બહેન હતી. મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. મૃણાલવતી મુંજની રાણી હતી. મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. મૃણાલવતી તૈલપની બહેન હતી. મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. મૃણાલવતી મુંજની રાણી હતી. મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP