ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી 'નાટકના પિતા' તરીકે કોને બિરુદ અપાયું છે ?

અમૃત કેશવ નાયકને
રણછોડભાઈ ઉદયરામને
બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને
કેખુશરૂ કાબરાજીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે ?

રાવજી પટેલ
લાભશંકર ઠાકર
ધીરુબેન પટેલ
ભોળાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આનંદ મઠ' કોની વિખ્યાત નવલકથા છે ?

રવિશંકર રાવળ
રવીન્દ્રનાથ ટાગોર
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
શરદચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP