ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી 'નાટકના પિતા' તરીકે કોને બિરુદ અપાયું છે ? અમૃત કેશવ નાયકને બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને કેખુશરૂ કાબરાજીને રણછોડભાઈ ઉદયરામને અમૃત કેશવ નાયકને બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને કેખુશરૂ કાબરાજીને રણછોડભાઈ ઉદયરામને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ? ગાયન વાદન માટે ભીંત પર લખવા માટે કથા વાર્તા માટે કટાક્ષ અને સદાચાર બોધ માટે ગાયન વાદન માટે ભીંત પર લખવા માટે કથા વાર્તા માટે કટાક્ષ અને સદાચાર બોધ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ? સુંદરમ્ - બ. ક. ઠાકોર સુંદરમ્ - ઉમાશંકર ન્હાનાલાલ - રા.વિ.પાઠક ઉમાશંકર - પ્રહલાદ પારેખ સુંદરમ્ - બ. ક. ઠાકોર સુંદરમ્ - ઉમાશંકર ન્હાનાલાલ - રા.વિ.પાઠક ઉમાશંકર - પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાલમાં અમદાવાદ સ્થિત 'ગુજરાત વિદ્યાસભા' નું મૂળ નામ શું હતું ? ગુજરાત વર્નાકયુલર સોસાયટી ફાર્બસ ગુજરાતી સભા ગુજરાત વિદ્યોતેજક મંડળ ગુજરાત સાહિત્ય સભા ગુજરાત વર્નાકયુલર સોસાયટી ફાર્બસ ગુજરાતી સભા ગુજરાત વિદ્યોતેજક મંડળ ગુજરાત સાહિત્ય સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને અંજલી આપતું ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું ? મહાદેવભાઈ દેસાઈ નારાયણભાઈ દેસાઈ કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ નારાયણભાઈ દેસાઈ કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નચિકેતા સામયિક કોણ ચલાવતું હતું ? કરસનદાસ મૂળજી હરીન્દ્ર દવે નિરંજન ભગત કરસનદાસ માણેક કરસનદાસ મૂળજી હરીન્દ્ર દવે નિરંજન ભગત કરસનદાસ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP