ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી 'નાટકના પિતા' તરીકે કોને બિરુદ અપાયું છે ? બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને કેખુશરૂ કાબરાજીને અમૃત કેશવ નાયકને રણછોડભાઈ ઉદયરામને બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને કેખુશરૂ કાબરાજીને અમૃત કેશવ નાયકને રણછોડભાઈ ઉદયરામને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો. ગોવિંદે માંડી ગોઠડી સંભવામિ યુગે યુગે જ્યોતીન્દ્ર દવે વિનોદની નજરે ગોવિંદે માંડી ગોઠડી સંભવામિ યુગે યુગે જ્યોતીન્દ્ર દવે વિનોદની નજરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હોનારત’ લઘુનવલ આપનાર સર્જક કોણ છે ? પ્રફુલ્લ દવે દિલીપ રાણપુરા અશોક દવે બહાદુરભાઈ વાંક પ્રફુલ્લ દવે દિલીપ રાણપુરા અશોક દવે બહાદુરભાઈ વાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૂરતાની વાડીનો મીઠો મોરલો' જેવું ઉપનામ કોને મળેલ છે ? કલાપી ન્હાનાલાલ નર્મદ સુંદરમ્ કલાપી ન્હાનાલાલ નર્મદ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર) સંસ્થાના મુખપત્રનું નામ દર્શાવો. શબ્દસૃષ્ટિ શબ્દસેતુ પરબ કુમાર શબ્દસૃષ્ટિ શબ્દસેતુ પરબ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હવેથી સ્વેચ્છતાએ જોડણી કરવાનો કોઈ અધિકાર નથી' આ વિધાન કોનું છે ? બ. ક. ઠાકોર ગાંધીજી મુનશી ઉમાશંકર જોશી બ. ક. ઠાકોર ગાંધીજી મુનશી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP