ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હાઈસ્કૂલમાં' પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે ?

હિન્દ સ્વરાજ
અનાશક્તિયોગ
સત્યના પ્રયોગો
મંગલ પ્રભાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તપસ્વી સારસ્વત’ કૃતિમાં કોનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું છે ?

ગાંધીજી
રવિશંકર મહારાજ
કે.કા.શાસ્ત્રી
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જિવનનો આનંદ, રખડવાનો આનંદ જેવા લલિતનિબંધો તથા હિમાલયનો પ્રવાસ જેવા પ્રવાસ સાહિત્યના લેખક કોણ છે ?

કલાપી
મહાદેવભાઈ દેસાઈ
કાકાસાહેબ કાલેલકર
મણિલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP