ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સવાઈ ગુજરાતી' તરીકે ક્યા લેખક જાણીતા છે ?

પ્રેમાનંદ
કાકાસાહેબ કાલેલકર
નરસિંહ મહેતા
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ?

શ્રી ચિત્રભાનુજી
કરસનદાસ માણેક
નરસિંહરાવ દિવેટીયા
સંત પુનિત મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP