ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વિજયગુપ્ત મૌર્ય કોનું ઉપનામ છે ?

હર્ષણ પુષ્કર્ણા
ભારદ્વાજ વિજય
નગેન્દ્ર વિજય
વિજય શંકરવાસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોનું અવસાન થતાં હેમચંદ્રાચાર્યએ તેમના સ્મરણાર્થે સાડા ત્રણ લાખ નવા શ્લોકોને રચીને ભવ્ય અંજલિ આપી હતી ?

કુમારપાળ
સાધ્વીશ્રી પાહિણી
સિદ્ધરાજ જયસિંહ
દેવચંદ્ર સૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હસમુખ પાઠકે જાપાની નાટક ‘ટ્વિ્નાઈટ’નો અનુવાદ કયા નામે કર્યો છે ?

મધ્યરાત્રીનો પ્રેમ
રાત્રિ પછિનો દિવસ
સારસીનો સ્નેહ
મધરાતી રાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP