ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,' - આ પંક્તિએ કોની રચના છે ?

ઉમાશંકર જોશી
ગની દહીંવાલા
ઝવેરચંદ મેઘાણી
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શોધતો હતો ફૂલને ફોરમ... - પંક્તિ કોની છે ?

ચંદ્રકાન્ત શેઠ
આદિલ મન્સૂરી
કે.કા.શાસ્ત્રી
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP