ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાવ્ય પ્રકારનું કયું જોડકું ખોટું છે ? પગલે-પગલે-શૌર્યગીત માલમ હલેસાં માર-લોકગીત રાનમાં-ગઝલ મહેનતની મોસમ-પ્રકૃતિગીત પગલે-પગલે-શૌર્યગીત માલમ હલેસાં માર-લોકગીત રાનમાં-ગઝલ મહેનતની મોસમ-પ્રકૃતિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નટવર નીરખ્યાં નેન તે....- આ વાક્યનો અલંકાર જણાવો શબ્દાનુપ્રાસ ઉપમા વર્ણસગાઈ અનન્વય શબ્દાનુપ્રાસ ઉપમા વર્ણસગાઈ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાલમુકુન્દ દવે કયું આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી ? તીર્થાખ્યાન ચંદ્રહાસ આખ્યાન નવાખ્યાન ધ્રુવાખ્યાન તીર્થાખ્યાન ચંદ્રહાસ આખ્યાન નવાખ્યાન ધ્રુવાખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભુમીનું નામ... અગાસ વાંકાનેર વડતાલ ટંકારા અગાસ વાંકાનેર વડતાલ ટંકારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલપઝલપ, અલકમલકની કોની આત્મકથા છે ? રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હવેથી સ્વેચ્છતાએ જોડણી કરવાનો કોઈ અધિકાર નથી' આ વિધાન કોનું છે ? ઉમાશંકર જોશી બ. ક. ઠાકોર મુનશી ગાંધીજી ઉમાશંકર જોશી બ. ક. ઠાકોર મુનશી ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP