ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજને 'માણસાઈના દીવા' કોણે કહ્યા હતા ? ઝવેરચંદ મેઘાણી બહારવટિયાએ ધીરુભાઈ પરીખ ગાંધીજી ઝવેરચંદ મેઘાણી બહારવટિયાએ ધીરુભાઈ પરીખ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1915માં કોણે ‘નવજીવન અને સત્ય’ દ્વારા સ્વતંત્રતા અને દલિત પીડિતના ઉત્કર્ષ માટે પ્રયાસ કર્યો ? અમૃતલાલ શેઠ બાબાસાહેબ આંબેડકર ઈન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી અમૃતલાલ શેઠ બાબાસાહેબ આંબેડકર ઈન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જીવણલાલ કથામાળા' કોની નવલકથા છે ? વિનેશ અંતાણી દશરથ પરમાર મધુ રાય ચંદ્રકાંત બક્ષી વિનેશ અંતાણી દશરથ પરમાર મધુ રાય ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની વ્યવસ્થાપક સમિતિમાં સ્થાન મેળવનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા ? ભોગીલાલ પ્રાણવલ્લભદાસ ભોળાનાથ સારાભાઈ મગનલાલ વખતચંદ શેઠ દલપતરામ ડાહ્યાભાઈ ભોગીલાલ પ્રાણવલ્લભદાસ ભોળાનાથ સારાભાઈ મગનલાલ વખતચંદ શેઠ દલપતરામ ડાહ્યાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ જણાવો. ફૂલછાબ તરસ જલધારા પરબ ફૂલછાબ તરસ જલધારા પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પાટણની પ્રભુતા' ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો. કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી ર.વ.દેસાઈ મનુભાઈ પંચોળી કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી ર.વ.દેસાઈ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP