ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1915માં કોણે ‘નવજીવન અને સત્ય’ દ્વારા સ્વતંત્રતા અને દલિત પીડિતના ઉત્કર્ષ માટે પ્રયાસ કર્યો ?

અમૃતલાલ શેઠ
બાબાસાહેબ આંબેડકર
ઈન્દુલાલ યાજ્ઞિક
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની વ્યવસ્થાપક સમિતિમાં સ્થાન મેળવનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા ?

ભોગીલાલ પ્રાણવલ્લભદાસ
ભોળાનાથ સારાભાઈ
મગનલાલ વખતચંદ શેઠ
દલપતરામ ડાહ્યાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પાટણની પ્રભુતા' ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો.

કનૈયાલાલ મુનશી
ઝવેરચંદ મેઘાણી
ર.વ.દેસાઈ
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP