ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજને 'માણસાઈના દીવા' કોણે કહ્યા હતા ? બહારવટિયાએ ઝવેરચંદ મેઘાણી ગાંધીજી ધીરુભાઈ પરીખ બહારવટિયાએ ઝવેરચંદ મેઘાણી ગાંધીજી ધીરુભાઈ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચીન સાહિત્યના આદ્યપ્રવર્તક કોણ છે ? ઝવેરચંદ મેઘાણી નર્મદ પ્રેમાનંદ પૂજ્ય શ્રી મોટા ઝવેરચંદ મેઘાણી નર્મદ પ્રેમાનંદ પૂજ્ય શ્રી મોટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીમાં પ્રગટ થતું સૌથી જૂનામાં જૂનું સામાયિક કયું છે ? ઉદ્દેશ્ય શબ્દસૃષ્ટિ બુદ્ધિપ્રકાશ સંસ્કૃતિ ઉદ્દેશ્ય શબ્દસૃષ્ટિ બુદ્ધિપ્રકાશ સંસ્કૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમદાવાદમાં યોજાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના કયા અધિવેશનમાં ગાંધીજીની પ્રમુખ તરીકે વરણી થયેલી ? 1938 1934 1932 1936 1938 1934 1932 1936 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હવેથી સ્વેચ્છતાએ જોડણી કરવાનો કોઈ અધિકાર નથી' આ વિધાન કોનું છે ? ઉમાશંકર જોશી મુનશી બ. ક. ઠાકોર ગાંધીજી ઉમાશંકર જોશી મુનશી બ. ક. ઠાકોર ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ થઈ છે. તે પ્રસંગ કયો ? સાયમન કમિશન ચોરીચોરા ગોળમેજી પરિષદ જલિયાવાલા બાગ હત્યાકાંડ સાયમન કમિશન ચોરીચોરા ગોળમેજી પરિષદ જલિયાવાલા બાગ હત્યાકાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP