ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ 'ઉશનસ્'નું પૂરું નામ શું હતું ?

ઝીણાભાઈ દેસાઈ
નટવરલાલ પટેલ
નટવરલાલ પંડ્યા
ચંદ્રકાન્ત પંડયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દરિયાની સાહસિકતા પર આધારિત ગ્રંથોનું સવિશેષ ખેડાણ કોણે કરેલ છે ?

ગુણવંત આચાર્ય
ગુણવંત શાહ
ચુનીલાલ મડિયા
ચુનીલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૂંગી સ્ત્રી, આગગાડી, રમકડાંની દુકાન જેવા નાટકો કોણે લખ્યા છે ?

ચંદ્રવદન મહેતા
રા.વિ.પાઠક
બટુભાઈ ઉમરવાડિયા
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ' ની રચના કોણે કરી છે ?

કવિ ઝવેરચંદ મેઘાણી
કવિ હરીન્દ્ર દવે
કવિ બોટાદકર
કવિ નાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ?

નરસિંહરાવ દિવેટીયા
કાકાસાહેબ કાલેલકર
ચંદ્રવદન સી. મહેતા
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP