Gujarat Police Constable Practice MCQ Part - 2
‘સાક્ષીભાવ’ અને ‘ભાવયાત્રા' કોના પર લખાયેલ પુસ્તકોના નામ છે ?

શ્રી છબીલદાસ મહેતા
શ્રી શંકરસિંહ મહેતા
શ્રી સુરેશભાઈ મહેતા
શ્રી નરેન્દ્રભાઈ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે?

ઘુડખર અભયારણ્ય - જામનગર
ગીર અભયારણ્ય - ગીર સોમનાથ
રતનમહાલ અભયારણ્ય - દાહોદ
સુરખાબ અભયારણ્ય - કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP