ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત" કોણે કહ્યું છે ?

કવિ મુનશી
કવિ ખબરદાર
કવિ નર્મદ
કવિ પન્નાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનારનું નામ દર્શાવો.

નંદશંકર તુળજાશંકર મહેતા
ગોવર્ધનરામ ત્રિપાઠી
રમણલાલ વ. દેસાઈ
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી ધીરુભાઈ ઠાકર માટે શું સાચું છે ?

'ગુજરાત વિશ્વકોશ' ના નિર્માતા
બાળસાહિત્યના સંનિષ્ઠ સર્જક
'મુંબઈ સમાચાર' ના સ્થાપક
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP