ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત" કોણે કહ્યું છે ?

કવિ ખબરદાર
કવિ પન્નાલાલ
કવિ નર્મદ
કવિ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી.’ પ્રેમાનંદ માટે કોણે કહ્યું ?

રામનારાયણ પાઠક
પન્નાલાલ પટેલ
ઉમાશંકર જોષી
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુરુના ચરણે બેસીને અખાએ વેદાંત ગ્રંથોનું અધ્યયન કર્યું ?

રામાનંદજી
વિશ્વેશ્વરાનંદજી
શુકદેવજી
બ્રહ્માનંદજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP