ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત" કોણે કહ્યું છે ? કવિ મુનશી કવિ ખબરદાર કવિ નર્મદ કવિ પન્નાલાલ કવિ મુનશી કવિ ખબરદાર કવિ નર્મદ કવિ પન્નાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈમાં મસ્તી કે મશ્કરી કરતાં પાત્રને શું કહેવાય ? ચરકટ કાંચળિયો મશ્કરો રંગલો ચરકટ કાંચળિયો મશ્કરો રંગલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ છે ? મારી હકીકત સત્યના પ્રયોગો સીધા ચઢાણ અડધે રસ્તે મારી હકીકત સત્યના પ્રયોગો સીધા ચઢાણ અડધે રસ્તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનારનું નામ દર્શાવો. નંદશંકર તુળજાશંકર મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી રમણલાલ વ. દેસાઈ રમણભાઈ નીલકંઠ નંદશંકર તુળજાશંકર મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી રમણલાલ વ. દેસાઈ રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યુગે યુગે કોનું દીર્ઘનાટક છે ? હરીન્દ્ર દવે તુષાર શુક્લ રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુકલ હરીન્દ્ર દવે તુષાર શુક્લ રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી ધીરુભાઈ ઠાકર માટે શું સાચું છે ? 'ગુજરાત વિશ્વકોશ' ના નિર્માતા બાળસાહિત્યના સંનિષ્ઠ સર્જક 'મુંબઈ સમાચાર' ના સ્થાપક ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ 'ગુજરાત વિશ્વકોશ' ના નિર્માતા બાળસાહિત્યના સંનિષ્ઠ સર્જક 'મુંબઈ સમાચાર' ના સ્થાપક ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP