ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પીળું ગુલાબ અને હું' ના લેખક કોણ છે ? ચિનુ મોદી લાભશંકર ઠાકર હસમુખ બારાડી મધુરાય ચિનુ મોદી લાભશંકર ઠાકર હસમુખ બારાડી મધુરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી ઈ.સ.1849 ની બીજી મે ના દિવસે 'વર્તમાન' નામનું છાપુ (અઠવાડિક) પ્રગટ થયું તેનું બીજું નામ શું છે ? બુદ્ધિપ્રકાશ બુધવારિયું બુદ્ધસભા બુદ્ધસભા સમાચાર બુદ્ધિપ્રકાશ બુધવારિયું બુદ્ધસભા બુદ્ધસભા સમાચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લિયો ટોલ્સ્ટોયની કૃતિ 'વોર અને પીસ' નો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો ? સુરેશ દલાલ જયંત ખત્રી જયંતિ દલાલ ચંદ્રકાન્ત ટોપીવાળા સુરેશ દલાલ જયંત ખત્રી જયંતિ દલાલ ચંદ્રકાન્ત ટોપીવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ તખલ્લુસ પૈકી કયું તખલ્લુસ શ્રી બંસીધર શુક્લનું નથી ? ચંદ્રગુપ્ત ફ્રેન્ક વ્હાઈટ હરિહર શુક્લ ઘનશ્યામ ચંદ્રગુપ્ત ફ્રેન્ક વ્હાઈટ હરિહર શુક્લ ઘનશ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ત્યાગ ટકે રે ન વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી' રચના કોની છે ? નિષ્કુલાનંદજી બ્રહ્માનંદજી સહજાનંદ રામદાસ નિષ્કુલાનંદજી બ્રહ્માનંદજી સહજાનંદ રામદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' આ પંકિત કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? ન્હાનાલાલ ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી નર્મદ ન્હાનાલાલ ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP