ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સીતાજીની કાંચળી' ના લેખક કોણ છે ? ક્રિષ્ણાબાઈ રાધાબાઈ દિવાળીબાઈ ગૌરીબાઈ ક્રિષ્ણાબાઈ રાધાબાઈ દિવાળીબાઈ ગૌરીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ઈદમ્ સર્વમ્" કોનો નિબંધસંગ્રહ છે ? ભોળાભાઈ પટેલ રઘુવીર ચૌધરી સુરેશ જોશી વિનોદ ભટ્ટ ભોળાભાઈ પટેલ રઘુવીર ચૌધરી સુરેશ જોશી વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ? વિજયગુપ્ત મૌર્ય ભિક્ષુ આનંદ એચ.એમ.પટેલ મનુ સૂબેદાર વિજયગુપ્ત મૌર્ય ભિક્ષુ આનંદ એચ.એમ.પટેલ મનુ સૂબેદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૈત્રી ભાવનું પવિત્રઝરણું નામની પ્રસિદ્ધ રચનાના સર્જક કોણ છે ? શ્રી ઉમાશંકર જોષી શ્રી સ્વામી રામદાસ શ્રી સુંદરમ્ શ્રી ચિત્રભાનુજી શ્રી ઉમાશંકર જોષી શ્રી સ્વામી રામદાસ શ્રી સુંદરમ્ શ્રી ચિત્રભાનુજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃતિ અને કર્તા પૈકી કઈ જોડ સાચી નથી ? સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ? કરસનદાસ માણેક નરસિંહરાવ દિવેટીયા શ્રી ચિત્રભાનુજી સંત પુનિત મહારાજ કરસનદાસ માણેક નરસિંહરાવ દિવેટીયા શ્રી ચિત્રભાનુજી સંત પુનિત મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP