ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ?

વિજયગુપ્ત મૌર્ય
ભિક્ષુ આનંદ
એચ.એમ.પટેલ
મનુ સૂબેદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૈત્રી ભાવનું પવિત્રઝરણું નામની પ્રસિદ્ધ રચનાના સર્જક કોણ છે ?

શ્રી ઉમાશંકર જોષી
શ્રી સ્વામી રામદાસ
શ્રી સુંદરમ્
શ્રી ચિત્રભાનુજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કૃતિ અને કર્તા પૈકી કઈ જોડ સાચી નથી ?

સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી
ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ
માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ
હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ?

કરસનદાસ માણેક
નરસિંહરાવ દિવેટીયા
શ્રી ચિત્રભાનુજી
સંત પુનિત મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP