ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માય ડીયર જયુ' ઉપનામ ધરાવનાર સાહિત્યકાર કયા છે ? નર્મદાશંકર દવે જયંતીલાલ ગોહેલ લાભશંકર ઠાકર મણિલાલ હ. પટેલ નર્મદાશંકર દવે જયંતીલાલ ગોહેલ લાભશંકર ઠાકર મણિલાલ હ. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ? લલ્લુભાઈ જગજીવનરામ રણછોડદાસ મયારામ શંભુનાથ લાલદાસ કડિયા લલ્લુભાઈ જગજીવનરામ રણછોડદાસ મયારામ શંભુનાથ લાલદાસ કડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?P). ઉમાશંકર જોશી Q). મલ્લિકા સારાભાઈ R). રવિશંકર મહારાજ S). બળવંતરાય મહેતા 1. લોકસેવક2. નૃત્ય 3. સાહિત્યકાર 4. પૂર્વ મુખ્યમંત્રી P-3, Q-2, R-4, S-1 P-3, Q-2, R-1, S-4 P-2, Q-3, R-1, S-4 P-3, Q-4, R-1, S-2 P-3, Q-2, R-4, S-1 P-3, Q-2, R-1, S-4 P-2, Q-3, R-1, S-4 P-3, Q-4, R-1, S-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા હાસ્યલેખક ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા નથી ? બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે રતિલાલ બોરીસાગર બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે રતિલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રિભુવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ? વાસુકિ જ્ઞાનબાલ ઉશનસ્ સુંદરમ્ વાસુકિ જ્ઞાનબાલ ઉશનસ્ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયો સાહિત્યપ્રકાર ભણાવતી વખતે મુખવાચક પર વધુ ધ્યાન આપવું જોઈએ ? એકાંકી આત્મકથા જીવનચરિત્ર યાત્રાવર્ણન એકાંકી આત્મકથા જીવનચરિત્ર યાત્રાવર્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP