ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીની પ્રથમ નવલકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? નવલરામ નરસિંહરાવ નંદશંકર મહેતા નર્મદ નવલરામ નરસિંહરાવ નંદશંકર મહેતા નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિરાટ' કોનું તખલ્લુસ છે ? સુંદરજી બેટાઈ ઝવેરચંદ મેઘાણી વિશ્વનાથ ભટ્ટ સિતાંશુ મહેતા સુંદરજી બેટાઈ ઝવેરચંદ મેઘાણી વિશ્વનાથ ભટ્ટ સિતાંશુ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર જયંત કોઠારીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. ભારતનો કાર્યસિદ્ધાંત અનુષાંગીક અનિમેષ ઉપક્રમ ભારતનો કાર્યસિદ્ધાંત અનુષાંગીક અનિમેષ ઉપક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીના જીવન સાથે કઈ બાબત બંધબેસતી નથી ? સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દર્શાવેલ મહાનુભાવો પૈકી કોને સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? પંડિત ઓમકારનાથ ગિજુભાઈ બધેકા જયશંકર 'સુંદરી' ઉમાશંકર જોષી પંડિત ઓમકારનાથ ગિજુભાઈ બધેકા જયશંકર 'સુંદરી' ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જનાન્તિ કે' નિબંધસંગ્રહ કોનો છે ? રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ સુરેશ જોષી રાજેન્દ્ર શાહ રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ સુરેશ જોષી રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP