ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ?

કે. કા. શાસ્ત્રી
ઉશનશ્
ધૂમકેતુ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સમૂળી ક્રાંતિ' સાહિત્ય કૃતિના લેખક કોણ છે ?

મનુભાઈ પંચોળી
ઝવેરચંદ મેઘાણી
કિશોરલાલ મશરૂવાળા
મોહનલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘માણસાઈની વાર્તા’નું સ્પાદન કાર્ય કોણે કર્યું છે ?

પીતાંબર પટેલ
હર્ષદ ત્રિવેદી
મુકુંદરાય પટ્ટણી
અમૃતલાલ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો.

ભવની રૂપરેખા
મનની વ્યથા
સમરસ બિંદુ
સ્વાભિમાનના તીર્થસ્થાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP