ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સત્યના પ્રયોગ આત્મકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? રા.વિ. પાઠક મુનશી કાકાસાહેબ ગાંધીજી રા.વિ. પાઠક મુનશી કાકાસાહેબ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માનવીની ભવાઈ' ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે કાળુંનું પાત્ર કોણે ભજવ્યું છે ? અરવિંદ ત્રિવેદી અરવિંદ રાઠોડ નરેશ કનોડિયા ઉપેન્દ્ર ત્રિવેદી અરવિંદ ત્રિવેદી અરવિંદ રાઠોડ નરેશ કનોડિયા ઉપેન્દ્ર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ? પ્રથમ ખંડકાવ્ય-પૂર્વાલાપ પ્રથમ ગઝલ-બોધ પ્રથમ હાઇકુ-સોનેરી સુરજ, રૂપેરી ચાંદ પ્રથમ નવલકથા-કરણઘેલો પ્રથમ ખંડકાવ્ય-પૂર્વાલાપ પ્રથમ ગઝલ-બોધ પ્રથમ હાઇકુ-સોનેરી સુરજ, રૂપેરી ચાંદ પ્રથમ નવલકથા-કરણઘેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ કલાપીની રચના ‘ગ્રામમાતા’નો કાવ્ય પ્રકાર જણાવો. ખંડકાવ્ય ઋતુકાવ્ય ઉર્મિગીત હાઈકુ ખંડકાવ્ય ઋતુકાવ્ય ઉર્મિગીત હાઈકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? અરદેશર ખબરદાર દામોદર બોટાદકર બ.ક. ઠાકોર રણજિતરામ મહેતા અરદેશર ખબરદાર દામોદર બોટાદકર બ.ક. ઠાકોર રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો’ – ગઝલના સર્જક કોણ છે ? જલન માતરી ખલીલ ધનતેજવી અમૃત ઘાયલ આદિલ મન્સૂરી જલન માતરી ખલીલ ધનતેજવી અમૃત ઘાયલ આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP