ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સત્યના પ્રયોગ આત્મકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? રા.વિ. પાઠક ગાંધીજી મુનશી કાકાસાહેબ રા.વિ. પાઠક ગાંધીજી મુનશી કાકાસાહેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થિંગડું' વાર્તાના લેખક કોણ છે ? રઘુવીર ચૌધરી ચંદ્રકાંત બક્ષી મધુરાય સુરેશ જોશી રઘુવીર ચૌધરી ચંદ્રકાંત બક્ષી મધુરાય સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ? ઉમાશંકર જોશી કાકા કાલેલકર પન્નાલાલ પટેલ પ્રેમાનંદ ઉમાશંકર જોશી કાકા કાલેલકર પન્નાલાલ પટેલ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ.17 સદીથી અઢારમી સદીનો સુધીનો સમયગાળો ગુજરાતી સાહિત્યમાં કયા યુગ તરીકે ઓળખાય છે ? હેમ યુગ જૈન યુગ નરસિંહ યુગ પ્રેમાનંદ યુગ હેમ યુગ જૈન યુગ નરસિંહ યુગ પ્રેમાનંદ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉંમરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના' પંક્તિ કોની છે ? બેકાર મરીઝ મણિલાલ દેસાઈ વેણીભાઈ પુરોહિત બેકાર મરીઝ મણિલાલ દેસાઈ વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સથવારો' નવલિકાસંગ્રહ કોનો છે ? ઉમા મહેશ્વરન્ લાભુબેન મહેતા નાનાભાઈ જેબલિયા શંકર વૈદ્ય ઉમા મહેશ્વરન્ લાભુબેન મહેતા નાનાભાઈ જેબલિયા શંકર વૈદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP