ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

દામોદર બોટાદકર
અરદેશર ખબરદાર
રણજિતરામ મહેતા
બ.ક. ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો.

ચુનીલાલ મડિયા
ધના ભગત
ડો. હસુ યાજ્ઞિક
શ્યામ સાધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP