ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ 'શૂન્ય' પાલનપુરીની ગઝલની છે ?

છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો
અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત
શોધું છું હું એવી જ કવિતા
પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં ‘પ્રયોગવીર’નું બિરુદ કોને આપવામાં આવેલ છે ?

બળવંતરાય ઠાકોર
નિરંજન ભગત
મકરંદ દવે
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની નાટ્ય રચનાઓ શેમાં સંગ્રહિત છે ?

એળે નહિ તો બેળેમાં
સુખદુ:ખના સાથીમાં
વળામણાંમાં
માનવીની ભવાઈમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે 'બહાદુરી' રાગની રચના કરી તેમનું નામ ___ હતું.

સારંગદેવ
આપેલ પૈકી કોઇ નહી
બૈજુ
મર્દાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP