ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘડતર અને ચણતર' કોની આત્મકથા છે ?

અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા)
મનુભાઈ પંચોળી 'દર્શક'
જુગતરામ દવે
નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ હાસ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા નથી ?

તારક મહેતા
ચીનુભાઈ પટવા
કનૈયાલાલ મુનશી
મધુસૂદન પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદના સામાયિક 'દાંડીયો' નું નામકરણ કોણે કર્યું ?

નંદશંકર મહેતા
નગીનદાસ મારફતિયા
નર્મદ
કરસનદાસ મૂળજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP