ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખંડકાવ્યના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે ? કાન્ત કલાપી ન્હાનાલાલ બ. ક. ઠાકોર કાન્ત કલાપી ન્હાનાલાલ બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહમાં કોના કાવ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે ? ગુણવંત શાહ રમેશ પારેખ મકરંદ દવે રાજેન્દ્ર શાહ ગુણવંત શાહ રમેશ પારેખ મકરંદ દવે રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી સાંપ્રત પ્રવાહોની કટાક્ષ કથા કોણ લખે છે ? નિરંજન ભગત સુંદરજી બેટાઈ રમેશ પારેખ નાથાલાલ દવે નિરંજન ભગત સુંદરજી બેટાઈ રમેશ પારેખ નાથાલાલ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી ? રમેશ પારેખ ઉમાશંકર જોશી રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ રમેશ પારેખ ઉમાશંકર જોશી રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર બળવંતરાય ઠાકોર કઈ બાબતના પ્રખર વિરોધી હતા ? અંધશ્રદ્ધા શ્લેષ સૉનેટ પોચટ કવિતા ઉર્મિકાવ્યો અંધશ્રદ્ધા શ્લેષ સૉનેટ પોચટ કવિતા ઉર્મિકાવ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયવીણા' અને 'વિવર્તલીલા' કોની રચનાઓ છે ? નાનાલાલ હરીન્દ્ર દવે રઘુવીર ચૌધરી નરસિંહરાવ દિવેટીયા નાનાલાલ હરીન્દ્ર દવે રઘુવીર ચૌધરી નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP