ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખંડકાવ્યના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે ? બ. ક. ઠાકોર કાન્ત ન્હાનાલાલ કલાપી બ. ક. ઠાકોર કાન્ત ન્હાનાલાલ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લગ્ન વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર' - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ? પાનેતર પાલવ મીંઠળ સાડી પાનેતર પાલવ મીંઠળ સાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદના સામાયિક 'દાંડીયો' નું નામકરણ કોણે કર્યું ? નર્મદ કરસનદાસ મૂળજી નંદશંકર મહેતા નગીનદાસ મારફતિયા નર્મદ કરસનદાસ મૂળજી નંદશંકર મહેતા નગીનદાસ મારફતિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વેણીભાઈ પુરોહિતનો જાણીતો ગીતસંગ્રહ કયો ? હેરફેર કલબલ ઝરમર અરસપરસ હેરફેર કલબલ ઝરમર અરસપરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન' કાવ્યના કવિ કોણ છે ? પ્રેમાનંદ નરસિંહ મહેતા મીરાંબાઈ અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા મીરાંબાઈ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઊનાં રે પાણીના અદ્દભુત માછલાં, એમાં આસમાની ભેજ, એમાં આત્માના તેજ – ના સર્જક કોણ છે ? વેણીભાઈ પુરોહિત બચુભાઈ શુક્લ મનોજ ખંડેરિયા પ્રભુલાલ દ્વિવેદી વેણીભાઈ પુરોહિત બચુભાઈ શુક્લ મનોજ ખંડેરિયા પ્રભુલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP