ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખંડકાવ્યના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે ? ન્હાનાલાલ કલાપી બ. ક. ઠાકોર કાન્ત ન્હાનાલાલ કલાપી બ. ક. ઠાકોર કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ 'શૂન્ય' પાલનપુરીની ગઝલની છે ? છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત શોધું છું હું એવી જ કવિતા પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત શોધું છું હું એવી જ કવિતા પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ‘પ્રયોગવીર’નું બિરુદ કોને આપવામાં આવેલ છે ? બળવંતરાય ઠાકોર નિરંજન ભગત મકરંદ દવે સુરેશ જોષી બળવંતરાય ઠાકોર નિરંજન ભગત મકરંદ દવે સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની નાટ્ય રચનાઓ શેમાં સંગ્રહિત છે ? એળે નહિ તો બેળેમાં સુખદુ:ખના સાથીમાં વળામણાંમાં માનવીની ભવાઈમાં એળે નહિ તો બેળેમાં સુખદુ:ખના સાથીમાં વળામણાંમાં માનવીની ભવાઈમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર મુકેશ જોષીનું પ્રસિદ્ધ નાટક જણાવો. આંતરયાત્રા પરિત્રાણ નાનું ઘર અભિષેક આંતરયાત્રા પરિત્રાણ નાનું ઘર અભિષેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે 'બહાદુરી' રાગની રચના કરી તેમનું નામ ___ હતું. સારંગદેવ આપેલ પૈકી કોઇ નહી બૈજુ મર્દાના સારંગદેવ આપેલ પૈકી કોઇ નહી બૈજુ મર્દાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP