ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખંડકાવ્યના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે ? બ. ક. ઠાકોર કલાપી કાન્ત ન્હાનાલાલ બ. ક. ઠાકોર કલાપી કાન્ત ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા.મુનશીની કઈ નવલકથા ઉપરથી ફિલ્મ બનાવવામાં આવી હતી ? લોપામુદ્રા જય સોમનાથ તપસ્વિની પૃથ્વીવલ્લભ લોપામુદ્રા જય સોમનાથ તપસ્વિની પૃથ્વીવલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યની રચના અને તેના પ્રકાર જોડકા સ્વરૂપે દર્શાવેલ છે, તેમાં કયો વિકલ્પ સાચો નથી ? કુંવરબાઈનું મામેરું - આખ્યાન કરણઘેલો - નવલકથા નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો ભણકાર - ખંડકાવ્ય કુંવરબાઈનું મામેરું - આખ્યાન કરણઘેલો - નવલકથા નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો ભણકાર - ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો ? રઘુવીર ચૌધરી ચિનુ મોદી કનૈયાલાલ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી ચિનુ મોદી કનૈયાલાલ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઉશનસ્' ઉપનામ કયા સર્જકનું છે ? નટવરલાલ પંડ્યા સુરેશ જોષી ઉમાશંકર જોષી ગૌરીશંકર જોષી નટવરલાલ પંડ્યા સુરેશ જોષી ઉમાશંકર જોષી ગૌરીશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા રાજાનો સમકાલીન ગણવામાં આવે છે ? મહંમદ બેગડો રા'માંડલીક રા'નવઘણ રા'ખેંગાર મહંમદ બેગડો રા'માંડલીક રા'નવઘણ રા'ખેંગાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP