ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યની રચના અને તેના પ્રકાર જોડકા સ્વરૂપે દર્શાવેલ છે, તેમાં કયો વિકલ્પ સાચો નથી ?

કુંવરબાઈનું મામેરું - આખ્યાન
કરણઘેલો - નવલકથા
નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો
ભણકાર - ખંડકાવ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો ?

રઘુવીર ચૌધરી
ચિનુ મોદી
કનૈયાલાલ
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP