ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈના પદો કઈ ભાષામાં પ્રાપ્ત થાય છે ? હિન્દી-ગુજરાતી રાજસ્થાન વ્રજ વ્રજ-ગુજરાતી હિન્દી-ગુજરાતી રાજસ્થાન વ્રજ વ્રજ-ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃતિ અને સાહિત્યકારના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે ? ઉપરવાસ - રઘુવીર ચૌધરી આંગળિયાત - જોસેફ મેકવાન લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા વડવાનલ - કુન્દનિકા કાપડિયા ઉપરવાસ - રઘુવીર ચૌધરી આંગળિયાત - જોસેફ મેકવાન લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા વડવાનલ - કુન્દનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ આચાર્ય હેમચંદ્રાચાર્યની નથી ? સુમતિગણિ વૈદિક નિઘંટુ ધાતુ પરાયણ દયાશ્રય સુમતિગણિ વૈદિક નિઘંટુ ધાતુ પરાયણ દયાશ્રય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યુગે યુગે કોનું દીર્ઘનાટક છે ? રાજેન્દ્ર શુકલ રાજેન્દ્ર શાહ હરીન્દ્ર દવે તુષાર શુક્લ રાજેન્દ્ર શુકલ રાજેન્દ્ર શાહ હરીન્દ્ર દવે તુષાર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 2012માં અવસાન પામનાર સાહિત્યકાર શ્રી અશ્વીન ભટ્ટની કઈ કૃતિ છે ? યોગિની આશકામંડલ જીજીવિષા અવકાશ યોગિની આશકામંડલ જીજીવિષા અવકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી પરિષદમાં પહેલુ ‘પ્રસહન’ લખનાર સર્જક કોણ હતાં ? દલપતરામ નર્મદ નવલરામ રણછોડભાઈ દવે દલપતરામ નર્મદ નવલરામ રણછોડભાઈ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP