ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈના પદો કઈ ભાષામાં પ્રાપ્ત થાય છે ? રાજસ્થાન વ્રજ વ્રજ-ગુજરાતી હિન્દી-ગુજરાતી રાજસ્થાન વ્રજ વ્રજ-ગુજરાતી હિન્દી-ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક જયંત પંડ્યાએ કઈ સંસ્કૃત કૃતિનો સમશ્લોકી અનુવાદ કર્યો છે ? ઉપનિષદ વિક્રમાશૌર્ય ઋગ્વેદ મેઘદૂત ઉપનિષદ વિક્રમાશૌર્ય ઋગ્વેદ મેઘદૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાત્મા ગાંધીજીની આશ્રમની પ્રાર્થના સભામાં અવારનવાર ગવાતી પ્રાર્થના 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ'ના લેખક/અનુવાદકનું નામ જણાવો. કનૈયાલાલ મુનશી કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટિયા કનૈયાલાલ મુનશી કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અતિજ્ઞાન' ના રચયિતા કવિ કાન્ત છે, આ 'અતિજ્ઞાન' શું છે ? મહાકાવ્ય નાટક ખંડકાવ્ય કરૂણ પ્રશસ્તિ મહાકાવ્ય નાટક ખંડકાવ્ય કરૂણ પ્રશસ્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કથ્યું કથે તે શાનો કવિ' એ ઉકતના રચયિતાનું નામ જણાવો. આખો નર્મદ દલપતરામ શામળ આખો નર્મદ દલપતરામ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી ધીરુભાઈ ઠાકર માટે શું સાચું છે ? ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ 'મુંબઈ સમાચાર' ના સ્થાપક બાળસાહિત્યના સંનિષ્ઠ સર્જક 'ગુજરાત વિશ્વકોશ' ના નિર્માતા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ 'મુંબઈ સમાચાર' ના સ્થાપક બાળસાહિત્યના સંનિષ્ઠ સર્જક 'ગુજરાત વિશ્વકોશ' ના નિર્માતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP