ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાત્મા ગાંધીજીની આશ્રમની પ્રાર્થના સભામાં અવારનવાર ગવાતી પ્રાર્થના 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ'ના લેખક/અનુવાદકનું નામ જણાવો.

કનૈયાલાલ મુનશી
કવિ ન્હાનાલાલ
ગોવર્ધનરામ ત્રિપાઠી
નરસિંહરાવ દિવેટિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી ધીરુભાઈ ઠાકર માટે શું સાચું છે ?

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ
'મુંબઈ સમાચાર' ના સ્થાપક
બાળસાહિત્યના સંનિષ્ઠ સર્જક
'ગુજરાત વિશ્વકોશ' ના નિર્માતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP