ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું ?

ઘનશ્યામભાઈ ઓઝા
બળવંતરાય મહેતા
અમરસિંહ ચૌધરી
હિતેન્દ્રભાઇ દેસાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત રાજ્ય તેની સ્થાપના અગાઉ કયા રાજ્ય સાથે જોડાયેલું હતું ?

રાજસ્થાન
ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના કાળ દરમિયાન નિર્માણ પામ્યો હતો. તે નીચેનામાંથી કયા કિલ્લાને મળતો આવે છે ?

ડભોઈનો કિલ્લો
પાટણનો કિલ્લો
ભરૂચનો કિલ્લો
વડનગરનો કિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એવા પ્રથમ ભારતીય શાસનકર્તા હતા કે જેઓએ.

રણજી ટ્રોફીને પ્રયોજીત કરી.
રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી.
વડોદરામાં સ્વાતંત્ર ચળવળની શરૂઆત કરી.
ભારતીય સંઘમાં જોડાયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP