સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતના સ્થાપત્ય અંગે અયોગ્ય જોડકુ પસંદ કરો.

નવલખા મંદિર - ધૂમલી, જામનગર
હરીશ્વંદ્રની ચોરી - વડનગર, મહેસાણા
ધર્માદિત્ય મંદિર - પ્રાચી, જુનાગઢ
લકુલીશ મંદિર - પાવાગઢ, પંચમહાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
બલાત્કારના ગુનાની તપાસ દરમિયાન તેણીની મેડિકલ તપાસ કયારે થઇ શકે ?

ભોગ બનનાર મહિલાની સહમતીથી
તપાસ અધિકારીની યોગ્ય વિનંતીથી
પોલીસ કમિશ્નરની મંજુરી મળ્યા પછી
ન્યાયાધીશના હુકમ પછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આધુનિક કવિ કોણ છે?

પુજાલાલ
મનસુખલાલ ઝવેરી
બાલમુકુંદ દવે
સીતાંશું યશચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP