સામાન્ય જ્ઞાન (GK)
જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ?

નરસિંહ મહેતા
ખબરદાર
મોહનદાસ કરમચંદ ગાંઘી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
શ્રી કાકા કાલેલકર નીચેનામાંથી શાની સાથે સંકળાયેલા છે ?

વાર્તાકાર
નિબંધકાર
આખ્યાનકાર
નવલકથાકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'ચતુવિઁશતિ જિનાલય' કયા સ્થળે આવેલા પ્રાચીન જૈન મંદિરમાં જોવા મળે છે ?

તારંગા
પાલીતાણા
કુંભારીયા
ગિરનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયુ વાકય પ્રેરક વાકય છે ?

ઇન્દરાથી કવિતા ગવડાવાય છે
તે રોજ ટોપરૂ ખાય છે
ધોની ક્રિકેટ રમાડે છે
મહારાજ હસે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP