સામાન્ય જ્ઞાન (GK) 63 મિલીમીટર વરસાદ પડ્યો હોય તો કેટલા ઈંચ કહેવાય ? અઢી ઈંચ બે ઈંચ ત્રણ ઈંચ દોઢ ઈંચ અઢી ઈંચ બે ઈંચ ત્રણ ઈંચ દોઢ ઈંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઉદયપ્રભુસૂરીએ કયા મહાકાવ્યમાં સંઘપતિ વસ્તુપાલની ધર્મયાત્રાનું નિરૂપણ કર્યું હતું ? વિવેકકલિકા ધર્માભ્યુદય કાવ્યકલ્પલતા કથારત્નાકર વિવેકકલિકા ધર્માભ્યુદય કાવ્યકલ્પલતા કથારત્નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ડુગોંગ શું છે ? સમુદ્રી ઘાસ સમુદ્રી ગાય મેન્ગ્રુવ વનસ્પતિનો પ્રકાર પરવાળા દ્વીપનો પ્રકાર સમુદ્રી ઘાસ સમુદ્રી ગાય મેન્ગ્રુવ વનસ્પતિનો પ્રકાર પરવાળા દ્વીપનો પ્રકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કયા ભારતીય પક્ષીને, પક્ષીઓના 'પોલીસ પટેલ' તરીકે ઓળખવામાં આવે છે ? ગરુડ કાળો કોશી ઘુવડ સમડી ગરુડ કાળો કોશી ઘુવડ સમડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કોણ ભારતીય બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના સભ્ય ન હતા ? ટી માધવરાવ ડૉ. રાજેન્દ્રપ્રસાદ સૈયદ મહમ્મદ સાદુલ્લા કનૈયાલાલ મુનશી ટી માધવરાવ ડૉ. રાજેન્દ્રપ્રસાદ સૈયદ મહમ્મદ સાદુલ્લા કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ? વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી યોગગુરૂ બાબા રામદેવ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી યોગગુરૂ બાબા રામદેવ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP