સામાન્ય જ્ઞાન (GK) 63 મિલીમીટર વરસાદ પડ્યો હોય તો કેટલા ઈંચ કહેવાય ? અઢી ઈંચ દોઢ ઈંચ ત્રણ ઈંચ બે ઈંચ અઢી ઈંચ દોઢ ઈંચ ત્રણ ઈંચ બે ઈંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ? નરસિંહ મહેતા ખબરદાર મોહનદાસ કરમચંદ ગાંઘી ઝવેરચંદ મેઘાણી નરસિંહ મહેતા ખબરદાર મોહનદાસ કરમચંદ ગાંઘી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) શ્રી કાકા કાલેલકર નીચેનામાંથી શાની સાથે સંકળાયેલા છે ? વાર્તાકાર નિબંધકાર આખ્યાનકાર નવલકથાકાર વાર્તાકાર નિબંધકાર આખ્યાનકાર નવલકથાકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'અલ-જઝીરા' શું છે ? એક ટાપુ સમાચારપત્ર ટી.વી. ચેનલ એક વહાણ એક ટાપુ સમાચારપત્ર ટી.વી. ચેનલ એક વહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ચતુવિઁશતિ જિનાલય' કયા સ્થળે આવેલા પ્રાચીન જૈન મંદિરમાં જોવા મળે છે ? તારંગા પાલીતાણા કુંભારીયા ગિરનાર તારંગા પાલીતાણા કુંભારીયા ગિરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયુ વાકય પ્રેરક વાકય છે ? ઇન્દરાથી કવિતા ગવડાવાય છે તે રોજ ટોપરૂ ખાય છે ધોની ક્રિકેટ રમાડે છે મહારાજ હસે છે ઇન્દરાથી કવિતા ગવડાવાય છે તે રોજ ટોપરૂ ખાય છે ધોની ક્રિકેટ રમાડે છે મહારાજ હસે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP