Talati Practice MCQ Part - 3
‘આજ મારાં નયણા સફળ થયા........’ કયા કવિની કાવ્ય પંક્તિ છે ?

અખો
મીરાંબાઈ
દયારામ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ક્યા અંગ્રેજ અધિકારીના પ્રયાસથી ભારતમાં અંગ્રેજી ભાષાના શિક્ષણની શરૂઆત થઈ ?

લોર્ડ મેકોલે
લોર્ડ સ્પેન
લોર્ડ વેલેસ્લી
લોર્ડ ડેલહાઉસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
દેહાંતદંડની સજા માફ કરવાની દયાની અરજી કોને કરવાની હોય છે ?

મુખ્યમંત્રી
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'જય સોમનાથ, જય દ્વારકેશ.......' પ્રસિદ્ધ કાવ્યપંક્તિની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી છે ?

કવિ નર્મદ
રમેશ ગુપ્તા
ઝવેરચંદ મેઘાણી
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP