સામાન્ય જ્ઞાન (GK) ગોવિંદભાઇને પાંચ પુત્રો છે અને દરેક ભાઇને એક બહેન છે. જો આ બધા સંતાનો માતા-પિતા સાથે રહેતા હોય તો કુટુંબમાં કુલ કેટલા સભ્યો હશે ? આમાંથી એકપણ નહીં 12 10 8 આમાંથી એકપણ નહીં 12 10 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "અભયઘાટ" કોની સમાધિ છે ? રાજીવ ગાંધી ચૌધરી ચરણસિંહ મોરારજી દેસાઈ ઈન્દિરા ગાંધી રાજીવ ગાંધી ચૌધરી ચરણસિંહ મોરારજી દેસાઈ ઈન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી ક્યું સાચી રીતે જોડાયેલું નથી ? લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ ચરક સંહિતા - તબીબી માધવ નિદાન - પેથોલોજી લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ ચરક સંહિતા - તબીબી માધવ નિદાન - પેથોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આઝાદ હિંદ સરકારની સ્થાપના કયારે અને કયા કરવામાં આવી હતી ? 1 સપ્ટેમ્બર, 1942 - કોહિમા 21 ઓક્ટોબર, 1943 - રંગુન 26 જાન્યુઆરી, 1940 - કોલકાતા 21 ઓક્ટોબર, 1943 - સિંગાપુર 1 સપ્ટેમ્બર, 1942 - કોહિમા 21 ઓક્ટોબર, 1943 - રંગુન 26 જાન્યુઆરી, 1940 - કોલકાતા 21 ઓક્ટોબર, 1943 - સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ખેડ કાર્યોના પરિણામ સ્વરૂપે ઉદ્ભવતી જમીનની ભૌતિક પરિસ્થિતિ શાનાથી ઓળખાય છે ? ટીલ્થ સ્ટ્રક્ચર ટેક્ષચર આમાંથી કોઈ નહીં ટીલ્થ સ્ટ્રક્ચર ટેક્ષચર આમાંથી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'કરાટે' ને કયા દેશ સાથે સંબંધ છે ? તાઈવાન ચીન કોરિયા જાપાન તાઈવાન ચીન કોરિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP