સામાન્ય જ્ઞાન (GK)
ગોવિંદભાઇને પાંચ પુત્રો છે અને દરેક ભાઇને એક બહેન છે. જો આ બધા સંતાનો માતા-પિતા સાથે રહેતા હોય તો કુટુંબમાં કુલ કેટલા સભ્યો હશે ?

આમાંથી એકપણ નહીં
12
10
8

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"અભયઘાટ" કોની સમાધિ છે ?

રાજીવ ગાંધી
ચૌધરી ચરણસિંહ
મોરારજી દેસાઈ
ઈન્દિરા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી ક્યું સાચી રીતે જોડાયેલું નથી ?

લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર
પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ
ચરક સંહિતા - તબીબી
માધવ નિદાન - પેથોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આઝાદ હિંદ સરકારની સ્થાપના કયારે અને કયા કરવામાં આવી હતી ?

1 સપ્ટેમ્બર, 1942 - કોહિમા
21 ઓક્ટોબર, 1943 - રંગુન
26 જાન્યુઆરી, 1940 - કોલકાતા
21 ઓક્ટોબર, 1943 - સિંગાપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ખેડ કાર્યોના પરિણામ સ્વરૂપે ઉદ્ભવતી જમીનની ભૌતિક પરિસ્થિતિ શાનાથી ઓળખાય છે ?

ટીલ્થ
સ્ટ્રક્ચર
ટેક્ષચર
આમાંથી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP