સામાન્ય જ્ઞાન (GK)
પલ્લીવાસલ જળવિદ્યુત પરિયોજના કયા રાજ્યમાં આવેલ છે ?

કર્ણાટક
આંધ્ર પ્રદેશ
કેરળ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
એક દિવસે મોસ્કોનું ઉષ્ણતામાન 10 સેન્ટીગ્રેડ છે, તે દિવસે અમદાવાદનું ઉષ્ણતામાન એના કરતાં 45 સેન્ટિગ્રેડ વધારે છે. તો અમદાવાદનું તાપમાન કેટલું હશે ?

38
45
35
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતે એન્ટારર્ટીકા ખંડ ઉપર કયા બે સંશોધન મથક સ્થાપ્યા છે ?

વિક્રાંત અને વિક્રમ
દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી
ગંગોત્રી અને કરૂણા
એકપણ નહિં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી પુસ્તક અને તેના રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ગીતગોવિંદ - જયદેવ
બુદ્ધચરિતમ્ - વિશાખાદત્ત
કથાસરિતસાગર - સોમદેવ
કિરાતાર્જુનીયમ - ભારવિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અયોગ્ય જોડકું પસંદ કરો.

રાષ્ટ્રીય જળમાર્ગ-4 - સિંધુ નદી
રાષ્ટ્રીય જળમાર્ગ-3 - પશ્ચિમી કિનારાની નહેર
રાષ્ટ્રીય જળમાર્ગ-1 - ગંગા નદી
રાષ્ટ્રીય જળમાર્ગ-1 - બ્રહ્મપુત્ર નદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળની યાદીમાં સામેલ 'વિશ્વનું સૌથી મોટું ઓપન એર મ્યુઝિયમ' ક્યાં આવેલું છે ?

કોણાર્ક
મહાબલીપુરમ્
હમ્પી
સિક્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP