ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.'- આ વિધાન ___ નું છે. સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ચાણક્ય ગાંધીજી સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ચાણક્ય ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાવ્યા તે લેખક કોણ છે ? દામોદર બોટાદકર સ્વામી આનંદ કાકાસાહેબ કાલેલકર પન્ના નાયક દામોદર બોટાદકર સ્વામી આનંદ કાકાસાહેબ કાલેલકર પન્ના નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે ? લાલઘાટ વિજયઘાટ શાસ્ત્રીઘાટ રાજઘાટ લાલઘાટ વિજયઘાટ શાસ્ત્રીઘાટ રાજઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરૂદ આપ્યું હતું ? સવાઈ ગુજરાતી મરાઠી સર્જક સવાયા સર્જક લલિત નિબંધકાર સવાઈ ગુજરાતી મરાઠી સર્જક સવાયા સર્જક લલિત નિબંધકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેનામાંથી કયું પુસ્તક એપીજે અબ્દુલ કલામે લખ્યુ નથી ? The Indian Space Journey Wings of fire Inspiring Thoughts Ignited Minds The Indian Space Journey Wings of fire Inspiring Thoughts Ignited Minds ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે ? વિવેકાનંદ બી. આર. આંબેડકર દયાનંદ સરસ્વતી મહાત્મા હંસરાજ વિવેકાનંદ બી. આર. આંબેડકર દયાનંદ સરસ્વતી મહાત્મા હંસરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP