ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.'- આ વિધાન ___ નું છે.

સરદાર પટેલ
બાબાસાહેબ આંબેડકર
ચાણક્ય
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ફોટોગ્રાફી ક્ષેત્રે પદ્મવિભૂષણ મેળવનાર ગુજરાતી મહિલા કોણ ?

કે.જી. સુબ્રહ્મણ્યમ્
કુમુદિની લાખિયા
હોમાઈ વ્યારાવાલા
વનરાજ ભાટિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'ગરીબોના રઘુરામ રાજન' તરીકે કોણ ઓળખાય છે ?

વિરલ વી. આચાર્ય
ઊર્જિત પટેલ
બિમલ જલાન
રઘુરામ રાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નાટ્યલેખક, નવલકથાકાર, કેન્દ્ર સરકારમાં મંત્રી અને રાજ્યના ગવર્નર એવી વ્યક્તિ કઈ ?

પદ્મજા નાયડુ
કનૈયાલાલ મુનશી
રાજગોપાલાચારી
નરસિંહરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
"ગ્રામદાન" નો વિચાર કોણે આપેલો ?

દાદા ધર્માધિકારી
વિનોબા ભાવે
જયપ્રકાશ નારાયણ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP