ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.'- આ વિધાન ___ નું છે. સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ચાણક્ય ગાંધીજી સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ચાણક્ય ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ફોટોગ્રાફી ક્ષેત્રે પદ્મવિભૂષણ મેળવનાર ગુજરાતી મહિલા કોણ ? કે.જી. સુબ્રહ્મણ્યમ્ કુમુદિની લાખિયા હોમાઈ વ્યારાવાલા વનરાજ ભાટિયા કે.જી. સુબ્રહ્મણ્યમ્ કુમુદિની લાખિયા હોમાઈ વ્યારાવાલા વનરાજ ભાટિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'ગરીબોના રઘુરામ રાજન' તરીકે કોણ ઓળખાય છે ? વિરલ વી. આચાર્ય ઊર્જિત પટેલ બિમલ જલાન રઘુરામ રાજન વિરલ વી. આચાર્ય ઊર્જિત પટેલ બિમલ જલાન રઘુરામ રાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કાપડ ઉદ્યોગના વિકાસ માટે વિક્રમ સારાભાઈએ કઈ સંસ્થા સ્થાપી હતી ? ઈસરો અટીરા સેપ્ટ પી. આર. એલ. ઈસરો અટીરા સેપ્ટ પી. આર. એલ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નાટ્યલેખક, નવલકથાકાર, કેન્દ્ર સરકારમાં મંત્રી અને રાજ્યના ગવર્નર એવી વ્યક્તિ કઈ ? પદ્મજા નાયડુ કનૈયાલાલ મુનશી રાજગોપાલાચારી નરસિંહરાવ પદ્મજા નાયડુ કનૈયાલાલ મુનશી રાજગોપાલાચારી નરસિંહરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ગ્રામદાન" નો વિચાર કોણે આપેલો ? દાદા ધર્માધિકારી વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ ગાંધીજી દાદા ધર્માધિકારી વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP